શોધખોળ કરો

મુંબઈમાં ક્યારથી શરૂ થશે વરસાદની એન્ટ્રી? અરબી સમુદ્રમાં સર્જાયું લો પ્રેશર, જાણો વિગત

હવામાનનાં સમાચાર આપતી ખાનગી સંસ્થા સ્કાઈમેટનાં જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે. આ સિસ્ટમનાં કારણે દક્ષિણ ભારતનાં દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ આવશે

મુંબઈ: કેરળમાં વરસાદ પડતાની સાથે જ ભારતીય હવામાન વિભાગે વિધિવત્ત ચોમાસું બેસી ગયાની જાહેરાત કરી હતી અને દેશમાં દક્ષિણ અને પશ્ચિમ ચોમાસું બેસી ગયું છે. મુંબઈમાં ક્યારથી શરૂ થશે વરસાદની એન્ટ્રી? અરબી સમુદ્રમાં સર્જાયું લો પ્રેશર, જાણો વિગત હવામાનનાં સમાચાર આપતી ખાનગી સંસ્થા સ્કાઈમેટનાં જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે. આ સિસ્ટમનાં કારણે દક્ષિણ ભારતનાં દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ આવશે અને વરસાદની આ સિસ્ટમનાં કારણે મુંબઈમાં 11 જૂનનાં રોજ વરસાદ આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. મુંબઈમાં ક્યારથી શરૂ થશે વરસાદની એન્ટ્રી? અરબી સમુદ્રમાં સર્જાયું લો પ્રેશર, જાણો વિગત મહત્વની વાત એ છે કે, મુંબઈમાં ચોમાસું બેસે તેનાં ચારેક દિવસ પહેલા આ વરસાદ આવશે. અરબી સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેસર સિસ્ટમનાં કારણે મુંબઈમાં 11 અને 12 જૂનનાં રોજ વરસાદ આવશે તેવી શક્યતાઓ છે. વરસાદના કારણે મુંબઈવાસીઓને ઠંડક પ્રસરી જશે. મુંબઈમાં ક્યારથી શરૂ થશે વરસાદની એન્ટ્રી? અરબી સમુદ્રમાં સર્જાયું લો પ્રેશર, જાણો વિગત હાલમાં આ લો પ્રેશર અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વ અને મધ્યમાં છે અને આગામી દિવસમાં ઉત્તર તરફ આગળ વધશે. આ લો પ્રેશન આગામી દિવસોમાં ડિપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને તેનાં કારણે મુંબઈમાં વરસાદ આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget