શોધખોળ કરો

ભારતના આ રાજ્યમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં 8067 નવા કેસ નોંધાયા

મુંબઇમાં કોરોનાના નવા કેસમા સતત વધારો થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગે શુક્રવારે સાંજે જાહેર કરેલા આંકડાઓ અનુસાર મુંબઇમાં 24 કલાકમાં 5428 કોરોનાના નવા કેસ નોંધાયા છે.

Coronavirus Cases In Mumbai: મુંબઇમાં કોરોનાના નવા કેસમા સતત વધારો થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગે શુક્રવારે સાંજે જાહેર કરેલા આંકડાઓ અનુસાર મુંબઇમાં 24 કલાકમાં 5428 કોરોનાના નવા કેસ નોંધાયા છે. ગુરુવારે 3671 કેસ નોંધાયા હતા. આખા મહારાષ્ટ્રમાં 8067 નવા કેસ નોંધાયા છે. કોરોનાના વધતા કેસો વચ્ચે મુંબઇ પોલીસે 15 જાન્યુઆરી સુધી સાંજે પાંચ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી બીચ, ખુલ્લા મેદાનો, બગીચાઓ, આ પ્રકારના અન્ય સાર્વજનિક સ્થળો પર લોકોના જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

નાયબ પોલીસ કમિશનર (ઓપરેશન્સ) એસ ચૈતન્યે આ સંબંધમાં આદેશ જાહેર કર્યો છે જે શુક્રવારે બપોરે એક વાગ્યાથી લાગુ થઇ ગયો છે જે 15 જાન્યુઆરી સુધી લાગુ રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે શહેરમાં કોરોના અને ઓમિક્રોનના સતત કેસ વધી રહ્યા છે જેના કારણે મહામારીનો ખતરો હજુ પણ છે. લોકોના સ્વાસ્થ્ય પર કોઇ ખતરો ના થાય તે માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. લગ્નસમારંભમાં મહત્તમ 50 વ્યક્તિ જ સામેલ થઇ શકશે.

મહારાષ્ટ્ર સિવાય દિલ્હીમાં પણ કોરોનાની સ્થિતિ બેકાબૂ બની છે. દર્દીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. હાલમાં દિલ્હી અને મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો કોમ્યુનિટી સ્પ્રેડ માનવામા આવી રહ્યું છે.

ગુજરાત યુથ કોંગ્રેસના નવા પ્રમુખ છે ઉચ્ચ શિક્ષિત,  જાણો ક્યા વિષય સાથે કર્યું છે  M.Sc. ? વતન ક્યું છે ? 

 

smartphones of 2021:આ વર્ષે આ સ્માર્ટ ફોને બજારમાં મચાવી ધૂમ, જુઓ યાદી

 

ફિલ્મોમાં નિષ્ફળ આ સ્ટાર પુત્રે ખરીદી 26 લાખ રૂપિયાની Ducati Streetfighter V4 S બાઈક, પોતે જ પોતાને આપી ગિફ્ટ...

 

Hyundai Tucson ભારતમાં લોન્ચ થવા માટે તૈયાર, 10.25 ઇંચ સ્ક્રીન સાથે મળી શકે છે આ પાવરફુલ એન્જિન

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget