શોધખોળ કરો

જેટ એરવેઝનાં કયા ટોચના અધિકારીએ અને તેમનાં પત્નીએ બોર્ડમાંથી રાજીનામું આપી દીધું, જાણો વિગત

નવી દિલ્હી: કરોડોનાં દેવામાં ડૂબેલી અને નાદારીનાં આરે આવીને ઊભેલી એરલાઈન્સ કંપની જેટ એરવેઝનાં સ્થાપક અને ચેરમેન નરેશ ગોયલ તેમજ તેમનાં પત્ની અનિતા ગોયલે સોમવારે કંપનીનાં બોર્ડમાંથી તેમજ અન્ય હોદા પરથી રાજીનામાં આપી દીધાં હતાં. નરેશ ગોયલ જેટ એરવેઝનાં મુખ્ય સ્થાપકો પૈકીનાં એક હતા. 25 વર્ષ પહેલાં 1993માં તેમણે કંપનીની સ્થાપના કરી હતી. જેટ એરવેઝનાં કયા ટોચના અધિકારીએ અને તેમનાં પત્નીએ બોર્ડમાંથી રાજીનામું આપી દીધું, જાણો વિગત નરેશ ગોયલનાં રાજીનામા પછી સ્ટેટ બેન્કનાં વડપણ હેઠળ બેન્કોનાં કોર્ન્સોશિયમ દ્વારા કંપનીને તત્કાળ રૂપિયા 1500 કરોડ ફાળવવામાં આવ્યા હતા જેથી તેના રોજબરોજનાં વ્યવહારો જાળવી શકાય. જેટ એરવેઝનાં માથે 26 બેન્કોનું રૂપિયા 8200 કરોડથી વધુ રકમનું દેવું ચૂકવવાનું બાકી છે તેણે માર્ચનાં અંત સુધીમાં રૂ. 1700 કરોડ ચૂકવવાનાં છે. જેટ એરવેઝનાં કયા ટોચના અધિકારીએ અને તેમનાં પત્નીએ બોર્ડમાંથી રાજીનામું આપી દીધું, જાણો વિગત
કંપની દ્વારા બેન્કો, સપ્લાયર્સ, પાઈલટ્સ તેમજ વિમાન લીઝ આપનારાઓનાં રૂ. 8000 કરોડ ચૂકવવાનાં બાકી હતા. જેના કારણે કંપનીને 54 વિમાન ગ્રાઉન્ડેડ કરવાની ફરજ પડી હતી. જેટ એરવેઝનાં કયા ટોચના અધિકારીએ અને તેમનાં પત્નીએ બોર્ડમાંથી રાજીનામું આપી દીધું, જાણો વિગત જેટ એરવેઝે જે કંપનીઓ પાસેથી વિમાનો લીઝ પર લીધા છે તેનાં ભાડાં અને કંપનીનાં સ્ટાફનો પગાર ચૂકવવાનો બાકી છે. નરેશ ગોયલની વિદાય બાદ જેટનાં લેણદારોની સિન્ડિકેટનાં સભ્યો દ્વારા એરલાઈન્સને ખરીદવા માટે કોઈ નવા પાર્ટનરની શોધ ચલાવવામાં આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન 29 એપ્રિલ: 15 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 કિમીની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન 29 એપ્રિલ: 15 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 કિમીની ઝડપે પવન ફૂંકાશે
80 હિપ્પોને મૃત્યુથી બચાવવા અનંત અંબાણીની કોલંબિયાને અપીલ, વનતારામાં આજીવન આશ્રય આપવાની ઓફર
80 હિપ્પોને મૃત્યુથી બચાવવા અનંત અંબાણીની કોલંબિયાને અપીલ, વનતારામાં આજીવન આશ્રય આપવાની ઓફર
શું AAP ખતમ થઈ જશે? આતિશીએ કહ્યું- 'દોઢ દાયકામાં 15 વખત શોક સંદેશ વંચાયા અને 6 મહિનામાં...'
શું AAP ખતમ થઈ જશે? આતિશીએ કહ્યું- 'દોઢ દાયકામાં 15 વખત શોક સંદેશ વંચાયા અને 6 મહિનામાં...'
Nitesh Rane Convicted: એન્જિનિયર પર કાદવ ફેંકવા મામલે મંત્રી નિતેશ રાણે દોષિત જાહેર, કોર્ટે સંભળાવી સજા
Nitesh Rane Convicted: એન્જિનિયર પર કાદવ ફેંકવા મામલે મંત્રી નિતેશ રાણે દોષિત જાહેર, કોર્ટે સંભળાવી સજા

વિડિઓઝ

Local Body Election Result 2026 : 33 જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો
Hun To Bolish : હું તો બોલીશ : પરિણામનું વિશ્લેષણ
Local Body Election Result 2026 : આખું ગામ જીત્યા, ગઢ હારી ગયા, ખેડાવાલાના ભાજપ પર પ્રહાર
Local Body Election Result 2026: સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં મોટા ચહેરાઓનો કારમો પરાજય
Local Body Election Result 2026 : ભેંસાણ તાલુકા પંચાયતમાં ફર્યું આપનું ઝાડું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતની 34 જિલ્લા પંચાયતોના પરિણામો જાહેર, જાણો ક્યાં કોને કેટલી સીટ મળી અને કોને થયું વધુ નુકસાન?
ગુજરાતની 34 જિલ્લા પંચાયતોના પરિણામો જાહેર, જાણો ક્યાં કોને કેટલી સીટ મળી અને કોને થયું વધુ નુકસાન?
ગુજરાતની 84 નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર, 1976 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી સીટ મળી
ગુજરાતની 84 નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર, 1976 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી સીટ મળી
આવતીકાલનું હવામાન 29 એપ્રિલ: 15 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 કિમીની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન 29 એપ્રિલ: 15 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 કિમીની ઝડપે પવન ફૂંકાશે
ગોધરામાં મોટો ઉલટફેર: 100% મુસ્લિમ મતદારોવાળા વોર્ડમાં હિન્દુ મહિલા ઉમેદવારની જીત, જાણો કઈ પાર્ટીમાં છે?
ગોધરામાં મોટો ઉલટફેર: 100% મુસ્લિમ મતદારોવાળા વોર્ડમાં હિન્દુ મહિલા ઉમેદવારની જીત, જાણો કઈ પાર્ટીમાં છે?
સ્થાનિક ચૂંટણીમાં દિગ્ગજોનો રકાસ: ભાજપ, કોંગ્રેસ, AAP ના આ મોટા માથાઓ હાર્યા, જુઓ લિસ્ટ
સ્થાનિક ચૂંટણીમાં દિગ્ગજોનો રકાસ: ભાજપ, કોંગ્રેસ, AAP ના આ મોટા માથાઓ હાર્યા, જુઓ લિસ્ટ
અમેરિકા-ઈરાન ટેન્શન વચ્ચે UAE નો મોટો નિર્ણય: 60 વર્ષ બાદ છોડ્યું OPEC, ભારત પર શું થશે અસર?
અમેરિકા-ઈરાન ટેન્શન વચ્ચે UAE નો મોટો નિર્ણય: 60 વર્ષ બાદ છોડ્યું OPEC, ભારત પર શું થશે અસર?
ગોપાલ ઇટાલિયાના ગઢમાં 'આપ'નો સપાટો: 18 માંથી 11 બેઠકો જીતી વિસાવદર તાલુકા પંચાયત કબજે કરી
ગોપાલ ઇટાલિયાના ગઢમાં 'આપ'નો સપાટો: 18 માંથી 11 બેઠકો જીતી વિસાવદર તાલુકા પંચાયત કબજે કરી
Ahmedabad AMC Polls: અમદાવાદ મનપામાં ઓવૈસીની પાર્ટીનો સફાયો, 160 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી બેઠક મળી?
અમદાવાદ મનપામાં ઓવૈસીની પાર્ટીનો સફાયો, 160 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી બેઠક મળી?
Embed widget