શોધખોળ કરો

નવજોતસિંહ સિદ્ધુએ પંજાબના નવા CM ભગવંત માનની પ્રશંસા કરી કોંગ્રેસને મૂંજવણમાં મુકી, જાણો શું કહ્યું

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ તમામ 5 રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ પાસેથી રાજીનામાં માંગ્યા હતા. ત્યાર બાદ પંજાબના પ્રદેશ અધ્યક્ષ પદેથી નવજોતસિંહ સિદ્ધુએ પણ રાજીનામું આપી દીધું હતું.

પંજાબ સહિત 5 રાજ્યોમાં કોંગ્રેસને મળેલી હાર બાદ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ તમામ 5 રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ પાસેથી રાજીનામાં માંગ્યા હતા. ત્યાર બાદ પંજાબના પ્રદેશ અધ્યક્ષ પદેથી નવજોતસિંહ સિદ્ધુએ પણ રાજીનામું આપી દીધું હતું.

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યાના એક દિવસ બાદ આજે નવજોતસિંહ સિદ્ધુએ આમ આદમી પાર્ટીના નવા મુખ્યમંત્રી બનેલા ભગવંત માનની પ્રસંશા કરી છે. સિદ્ધુએ ટ્વીટર પર એક ટ્વીટ કરીને લખ્યું કે, "સૌથી ખુશનસીબ માણસ એ હોય છે જેની પાસેથી કોઈ આશા-અપેક્ષા નથી રાખતું. ભગવંત માને પંજાબમાં ઘણી બધી આશાઓ સાથે નવા માફિયા વિરોધી યુગની શરુઆત કરી છે. આશા છે કે તે ફરીથી લોકો માટેની યોજનાઓ સાથે પંજાબને પુનઃઉધ્ધાર પથ પર લાવશે."

આમ નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસની પાસેથી સત્તા આંચકી લેનાર આમ આદમી પાર્ટીના નવા મુખ્યમંત્રી ભગવંત માનની પ્રસંશા કરી છે. આ પહેલાં ગઈકાલે સિદ્ધુએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાનો ફોટો ટ્વીટ કર્યો હતો. મહત્વની વાત એ છે કે, સિદ્ધુએ કરેલા ટ્વીટમાં જે લેટરનો ફોટો શેર કર્યો હતો તેમાં ફક્ત એક લાઈનમાં જ રાજીનામું લખવામાં આવ્યું હતું. "કોંગ્રેસ પક્ષના પ્રમુખની ઈચ્છા અનુસાર હું મારું રાજીનામું આપું છું." હવે નવજોતસિંહ સિદ્ધુએ આપના મુખ્યમંત્રીની પ્રસંશા કરીને કોંગ્રેસને મૂંજવણમાં મુકી દીધી છે. 

ઉલ્લેખનીય છે કે, પંજાબમાં 2017ની ચૂંટણીમાં બહુમતી સાથે 77 સીટો જીતીને સરકાર બનાવનાર કોંગ્રેસ પક્ષ 2022ની ચૂંટણીમાં ફકત 18 સીટો પર સમેટાઈ ગઈ હતી. 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 92 સીટો પર જંગી જીત મેળવીને પંજાબમાં પોતાની સરકાર બનાવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
Embed widget