શોધખોળ કરો

આ રાજ્યમાં 31 જાન્યુઆરી સુધી નાઈટ કર્ફ્યુ વધારવામાં આવ્યું, 5 ડે-વીક કલ્ચર ખત્મ

2 જાન્યુઆરીથી ક્લાસ વનથી લઈને ક્લાસ ફોર સુધીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત કોન્ટ્રાક્ટ, ડેઈલી વેજર, પાર્ટ ટાઈમ અને આઉટસોર્સ પર કામ કરનારા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે.

શિમલાઃ હિમાચલ પ્રદેશ સરાકરે કોરોનાના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખતા સરકારી કાર્યાલયો માટે શરૂ કરવામાં આવેલ ફાઈડ ડે વી કલ્ચપને 2 જાન્યુઆરી બાદ ખત્મ કર્યું છે. પર્સોનલ ડીપાર્ટમેન્ટના મુખ્ય સચિવ તરફથી આ મામલે આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જ્યારે રાજ્યના ચાર જિલ્લા શિમલા, કાંગડા, મંડી અને કુલ્લુમાં ચાલી રહેલ નાઈટ કર્ફઅયૂને 31 જાન્યુઆરી સુધી વધારવામાં આવ્યું છે. જુની ગાઇડલાઈન અુસાર રાજ્યમાં હજુ પણ બસમાં 50 ટકા સવારીઓ જ બેસાડવામાં આવશે. સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલે પણ આ મામલે આદેશ બહાર પાડ્યા છે. ફાઈવ ડે વીક કલ્ચર ખત્મ પર્સોનલ વિભાગ તરફથી બહાર પાડવામાં આવેલ આદેશ અનુસાર 2 જાન્યુઆરીથી ક્લાસ વનથી લઈને ક્લાસ ફોર સુધીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત કોન્ટ્રાક્ટ, ડેઈલી વેજર, પાર્ટ ટાઈમ અને આઉટસોર્સ પર કામ કરનારા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે. ત્યાર બાદ આગામી સપ્તાહથી મહિનાના બીજા શનિવારને છોડીને દરેક શનિવારે તમામ અધિકારીઓ-કર્મચારીઓએ કાર્યાલયમાં આવીને કામ કરવાનું રહેશે. જોકે દિવ્યાંગ અને કોઈની મદદથી કાર્યાલય પહોંચનારા મજબૂર કર્મચારીઓને 5 જાન્યુઆરી સુધી હજુ પણ ઓફિસ ન આવવાની છૂટ રહેશે. કાર્યક્રમમાં 50થી વધારે લોકોને ભેગા થવા પર પ્રતિબંધ સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલની ગાઈડલાઈન અનુસાર કોઈપણ જાહેર અથવા ઘરેલુ કાર્યક્રમમાં વધુમાં વધુ 50 લોકોને ભેગા થવાની મંજૂરી હશે. આયોજનના સમયે ડિસ્પોઝેબલ પ્લેટ અને કટલરીનો ઉપયોગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત કાર્યક્રમોના આયોજન પહેલા જિલ્લા પ્રશાસનની મંજૂરી લેવાની રહેશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Embed widget