શોધખોળ કરો

બિહારમાં NRC લાગુ થવાનો કોઇ સવાલ નથી, CAA પર સંસદમાં ચર્ચા થાયઃ નીતિશ કુમાર

નીતિશ કુમારે કહ્યું કે, એનઆરસીનો મુદ્દો ફક્ત આસામ માટે હતો અને તેને લઇને વડાપ્રધાન મોદી પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે.

નવી દિલ્હીઃ  નાગરિકતા કાયદો અને એનઆરસીને લઇને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટું નિવેદન આપ્યું છે. નીતિશ કુમારે કહ્યું હતુ કે, નાગરિકતા સંશોધન કાયદા પર ચર્ચા થવી જોઇએ અને જો તમામ પક્ષ સહમત થાય તો ફરીથી તેના પર વિચાર કરવો જોઇએ. જોકે, આ દરમિયાન નીતિશ કુમારે સ્પષ્ટ કર્યું હતું કે, બિહારમાં એનઆરસી લાગુ થવાનો કોઇ સવાલ જ નથી. સોમવારે વિધાનસભામાં  મુખ્યમંત્રી નીતિશ કુમારે એકવાર ફરી દાવો કર્યો હતો કે બિહારમાં એનઆરસી લાગુ નહી થાય. નીતિશ કુમારે કહ્યું કે, એનઆરસીનો  મુદ્દો ફક્ત આસામ માટે હતો અને તેને લઇને વડાપ્રધાન મોદી પણ સ્પષ્ટ  કરી ચૂક્યા છે. નોંધનીય છે કે નાગરિકતા કાયદા વિરુદ્ધ જેડીયૂમાં જ મતભેદ છે. પાર્ટીના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે સીએએ અને એનઆરસીને લઇને કોગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા  ગાંધીના વખાણ કર્યા હતા.  ત્યારબાદ અનેક અટકળો શરૂ થઇ ગઇ હતી.

#WATCH Bihar Chief Minister Nitish Kumar in state assembly, earlier today: No question of NRC in Bihar, it was in discussions only in context of Assam. Prime Minister Narendra Modi has also clarified on it. pic.twitter.com/L9WVBelZqt

— ANI (@ANI) January 13, 2020 નીતિશ કુમાર અગાઉ પણ દાવો કરી ચૂક્યા છે કે બિહારમાં એનઆરસી લાગુ નહી થાય અને તેમણે સોમવારે ફરી વિધાનસભામાં કહ્યું કે બિહારમાં એનઆરસી લાગુ થવાનો કોઇ સવાલ જ નથી. આ મુદ્દો ફક્ત આસામ માટે હતો. વાસ્તવમાં પ્રશાંત કિશોર લાંબા સમયથી એનઆરસી અને સીએએનો વિરોધ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે પ્રશાંત કિશોર નીતિશની  મજબૂરી છે કારણ કે તેમની મારફતે નીતિશ અનેક રણનીતિ પર કામ  કરી રહ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
Embed widget