શોધખોળ કરો

બિહારમાં NRC લાગુ થવાનો કોઇ સવાલ નથી, CAA પર સંસદમાં ચર્ચા થાયઃ નીતિશ કુમાર

નીતિશ કુમારે કહ્યું કે, એનઆરસીનો મુદ્દો ફક્ત આસામ માટે હતો અને તેને લઇને વડાપ્રધાન મોદી પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે.

નવી દિલ્હીઃ  નાગરિકતા કાયદો અને એનઆરસીને લઇને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટું નિવેદન આપ્યું છે. નીતિશ કુમારે કહ્યું હતુ કે, નાગરિકતા સંશોધન કાયદા પર ચર્ચા થવી જોઇએ અને જો તમામ પક્ષ સહમત થાય તો ફરીથી તેના પર વિચાર કરવો જોઇએ. જોકે, આ દરમિયાન નીતિશ કુમારે સ્પષ્ટ કર્યું હતું કે, બિહારમાં એનઆરસી લાગુ થવાનો કોઇ સવાલ જ નથી. સોમવારે વિધાનસભામાં  મુખ્યમંત્રી નીતિશ કુમારે એકવાર ફરી દાવો કર્યો હતો કે બિહારમાં એનઆરસી લાગુ નહી થાય. નીતિશ કુમારે કહ્યું કે, એનઆરસીનો  મુદ્દો ફક્ત આસામ માટે હતો અને તેને લઇને વડાપ્રધાન મોદી પણ સ્પષ્ટ  કરી ચૂક્યા છે. નોંધનીય છે કે નાગરિકતા કાયદા વિરુદ્ધ જેડીયૂમાં જ મતભેદ છે. પાર્ટીના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે સીએએ અને એનઆરસીને લઇને કોગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા  ગાંધીના વખાણ કર્યા હતા.  ત્યારબાદ અનેક અટકળો શરૂ થઇ ગઇ હતી.

#WATCH Bihar Chief Minister Nitish Kumar in state assembly, earlier today: No question of NRC in Bihar, it was in discussions only in context of Assam. Prime Minister Narendra Modi has also clarified on it. pic.twitter.com/L9WVBelZqt

— ANI (@ANI) January 13, 2020
નીતિશ કુમાર અગાઉ પણ દાવો કરી ચૂક્યા છે કે બિહારમાં એનઆરસી લાગુ નહી થાય અને તેમણે સોમવારે ફરી વિધાનસભામાં કહ્યું કે બિહારમાં એનઆરસી લાગુ થવાનો કોઇ સવાલ જ નથી. આ મુદ્દો ફક્ત આસામ માટે હતો. વાસ્તવમાં પ્રશાંત કિશોર લાંબા સમયથી એનઆરસી અને સીએએનો વિરોધ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે પ્રશાંત કિશોર નીતિશની  મજબૂરી છે કારણ કે તેમની મારફતે નીતિશ અનેક રણનીતિ પર કામ  કરી રહ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાની પહેલી પોસ્ટ: આ ઇમોજી સાથે શેર કર્યો વીડિયો
રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાની પહેલી પોસ્ટ: આ ઇમોજી સાથે શેર કર્યો વીડિયો
સંસદમાં 'જન વિશ્વાસ બિલ 2026' પસાર, 717 ગુનાઓને ગુનાહિત શ્રેણીમાંથી કર્યા બહાર 
સંસદમાં 'જન વિશ્વાસ બિલ 2026' પસાર, 717 ગુનાઓને ગુનાહિત શ્રેણીમાંથી કર્યા બહાર 
Weather update: દેશના અનેક રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના અનેક રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
દિલ્હી હાઈકોર્ટે હની સિંહ અને બાદશાહને લગાવી ફટકાર; 26 વર્ષ જૂના ગીત 'વોલ્યુમ 1' ને ડિલીટ કરવાનો આપ્યો આદેશ
દિલ્હી હાઈકોર્ટે હની સિંહ અને બાદશાહને લગાવી ફટકાર; 26 વર્ષ જૂના ગીત 'વોલ્યુમ 1' ને ડિલીટ કરવાનો આપ્યો આદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ફરી એકવાર માવઠાનો માર
Hun To Bolish : હું તો બોલીશ : આજ કા નેતા
Hun To Bolish : હું તો બોલીશ : હવે થશે નકલી પનીરનો પર્દાફાશ
Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Ambalal Patel Prediction : 48 કલાકમાં આવશે ગુજરાતના વાતાવરણમાં પલટો , અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 
અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 
Vitamin D: રાત્રે વિટામિન D લેવું યોગ્ય કે નહીં? જાણો તમારી ઊંઘ અને હોર્મોન્સ સાથે શું છે કનેક્શન?
Vitamin D: રાત્રે વિટામિન D લેવું યોગ્ય કે નહીં? જાણો તમારી ઊંઘ અને હોર્મોન્સ સાથે શું છે કનેક્શન?
ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ નિકળ્યો 21 વર્ષનો બેટ્સમેન, રોહિત શર્માને છોડ્યો પાછળ 
ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ નિકળ્યો 21 વર્ષનો બેટ્સમેન, રોહિત શર્માને છોડ્યો પાછળ 
રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાની પહેલી પોસ્ટ: આ ઇમોજી સાથે શેર કર્યો વીડિયો
રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાની પહેલી પોસ્ટ: આ ઇમોજી સાથે શેર કર્યો વીડિયો
Embed widget