શોધખોળ કરો

બિહારમાં NRC લાગુ થવાનો કોઇ સવાલ નથી, CAA પર સંસદમાં ચર્ચા થાયઃ નીતિશ કુમાર

નીતિશ કુમારે કહ્યું કે, એનઆરસીનો મુદ્દો ફક્ત આસામ માટે હતો અને તેને લઇને વડાપ્રધાન મોદી પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે.

નવી દિલ્હીઃ  નાગરિકતા કાયદો અને એનઆરસીને લઇને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટું નિવેદન આપ્યું છે. નીતિશ કુમારે કહ્યું હતુ કે, નાગરિકતા સંશોધન કાયદા પર ચર્ચા થવી જોઇએ અને જો તમામ પક્ષ સહમત થાય તો ફરીથી તેના પર વિચાર કરવો જોઇએ. જોકે, આ દરમિયાન નીતિશ કુમારે સ્પષ્ટ કર્યું હતું કે, બિહારમાં એનઆરસી લાગુ થવાનો કોઇ સવાલ જ નથી. સોમવારે વિધાનસભામાં  મુખ્યમંત્રી નીતિશ કુમારે એકવાર ફરી દાવો કર્યો હતો કે બિહારમાં એનઆરસી લાગુ નહી થાય. નીતિશ કુમારે કહ્યું કે, એનઆરસીનો  મુદ્દો ફક્ત આસામ માટે હતો અને તેને લઇને વડાપ્રધાન મોદી પણ સ્પષ્ટ  કરી ચૂક્યા છે. નોંધનીય છે કે નાગરિકતા કાયદા વિરુદ્ધ જેડીયૂમાં જ મતભેદ છે. પાર્ટીના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે સીએએ અને એનઆરસીને લઇને કોગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા  ગાંધીના વખાણ કર્યા હતા.  ત્યારબાદ અનેક અટકળો શરૂ થઇ ગઇ હતી.

#WATCH Bihar Chief Minister Nitish Kumar in state assembly, earlier today: No question of NRC in Bihar, it was in discussions only in context of Assam. Prime Minister Narendra Modi has also clarified on it. pic.twitter.com/L9WVBelZqt

— ANI (@ANI) January 13, 2020
નીતિશ કુમાર અગાઉ પણ દાવો કરી ચૂક્યા છે કે બિહારમાં એનઆરસી લાગુ નહી થાય અને તેમણે સોમવારે ફરી વિધાનસભામાં કહ્યું કે બિહારમાં એનઆરસી લાગુ થવાનો કોઇ સવાલ જ નથી. આ મુદ્દો ફક્ત આસામ માટે હતો. વાસ્તવમાં પ્રશાંત કિશોર લાંબા સમયથી એનઆરસી અને સીએએનો વિરોધ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે પ્રશાંત કિશોર નીતિશની  મજબૂરી છે કારણ કે તેમની મારફતે નીતિશ અનેક રણનીતિ પર કામ  કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'
Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
સતત 7 બોલમાં 7 છગ્ગા અને 220 રન... ભારતના આ ખેલાડીની ઐતિહાસિક ઇનિંગ,દિગ્ગજોને કરી દીધા હતા દંગ
સતત 7 બોલમાં 7 છગ્ગા અને 220 રન... ભારતના આ ખેલાડીની ઐતિહાસિક ઇનિંગ,દિગ્ગજોને કરી દીધા હતા દંગ
Philippines Earthquake: ફિલિપાઈન્સમાં 8.2ની તીવ્રતાનો ભૂકંપ, ઈન્ડોનેશિયા સુધી સુનામીની અપાઈ ચેતવણી
Philippines Earthquake: ફિલિપાઈન્સમાં 8.2ની તીવ્રતાનો ભૂકંપ, ઈન્ડોનેશિયા સુધી સુનામીની અપાઈ ચેતવણી
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
8th Pay Commission: 18,000 બેસિક પગાર ધરાવતા કર્મચારીઓ બની શકે છે 68,000 ક્લબનો હિસ્સો, જાણો સંપૂર્ણ ગણિત
8th Pay Commission: 18,000 બેસિક પગાર ધરાવતા કર્મચારીઓ બની શકે છે 68,000 ક્લબનો હિસ્સો, જાણો સંપૂર્ણ ગણિત
Embed widget