શોધખોળ કરો

બિહારમાં NRC લાગુ થવાનો કોઇ સવાલ નથી, CAA પર સંસદમાં ચર્ચા થાયઃ નીતિશ કુમાર

નીતિશ કુમારે કહ્યું કે, એનઆરસીનો મુદ્દો ફક્ત આસામ માટે હતો અને તેને લઇને વડાપ્રધાન મોદી પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે.

નવી દિલ્હીઃ  નાગરિકતા કાયદો અને એનઆરસીને લઇને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટું નિવેદન આપ્યું છે. નીતિશ કુમારે કહ્યું હતુ કે, નાગરિકતા સંશોધન કાયદા પર ચર્ચા થવી જોઇએ અને જો તમામ પક્ષ સહમત થાય તો ફરીથી તેના પર વિચાર કરવો જોઇએ. જોકે, આ દરમિયાન નીતિશ કુમારે સ્પષ્ટ કર્યું હતું કે, બિહારમાં એનઆરસી લાગુ થવાનો કોઇ સવાલ જ નથી. સોમવારે વિધાનસભામાં  મુખ્યમંત્રી નીતિશ કુમારે એકવાર ફરી દાવો કર્યો હતો કે બિહારમાં એનઆરસી લાગુ નહી થાય. નીતિશ કુમારે કહ્યું કે, એનઆરસીનો  મુદ્દો ફક્ત આસામ માટે હતો અને તેને લઇને વડાપ્રધાન મોદી પણ સ્પષ્ટ  કરી ચૂક્યા છે. નોંધનીય છે કે નાગરિકતા કાયદા વિરુદ્ધ જેડીયૂમાં જ મતભેદ છે. પાર્ટીના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે સીએએ અને એનઆરસીને લઇને કોગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા  ગાંધીના વખાણ કર્યા હતા.  ત્યારબાદ અનેક અટકળો શરૂ થઇ ગઇ હતી.

#WATCH Bihar Chief Minister Nitish Kumar in state assembly, earlier today: No question of NRC in Bihar, it was in discussions only in context of Assam. Prime Minister Narendra Modi has also clarified on it. pic.twitter.com/L9WVBelZqt

— ANI (@ANI) January 13, 2020 નીતિશ કુમાર અગાઉ પણ દાવો કરી ચૂક્યા છે કે બિહારમાં એનઆરસી લાગુ નહી થાય અને તેમણે સોમવારે ફરી વિધાનસભામાં કહ્યું કે બિહારમાં એનઆરસી લાગુ થવાનો કોઇ સવાલ જ નથી. આ મુદ્દો ફક્ત આસામ માટે હતો. વાસ્તવમાં પ્રશાંત કિશોર લાંબા સમયથી એનઆરસી અને સીએએનો વિરોધ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે પ્રશાંત કિશોર નીતિશની  મજબૂરી છે કારણ કે તેમની મારફતે નીતિશ અનેક રણનીતિ પર કામ  કરી રહ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
ICC Rankings: વન-ડેનો 'નવો કિંગ' બન્યો વિરાટ કોહલી, ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ 
ICC Rankings: વન-ડેનો 'નવો કિંગ' બન્યો વિરાટ કોહલી, ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Embed widget