શોધખોળ કરો

મદરેસાઓને લઇને મોદી સરકારનો મોટો નિર્ણય, ધોરણ એક થી આઠ સુધી મળનારી સ્કોલરશીપ કરી બંધ

કેન્દ્ર સરકારે મદરેસાઓમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશીપ બંધ કરી દીધી છે

કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશમાં મદરેસાઓમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશીપ બંધ કરી દીધી છે. આ અંગે નિર્દેશ પણ જાહેર કરવામાં આવી છે. અત્યાર સુધી મદરેસામાં 1 થી 5 સુધીના બાળકોને રૂ.1000ની સ્કોલરશીપ મળતી હતી. સાથે જ 6 થી 8 ના બાળકોને અલગ-અલગ કોર્સ પ્રમાણે સ્કોલરશિપ મળતી હતી.

એક રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકારનું માનવું છે કે શિક્ષણના અધિકાર હેઠળ ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ મફત છે. આ ઉપરાંત અન્ય જરૂરી વસ્તુઓ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. મદરેસાઓમાં મધ્યાહન ભોજન અને પુસ્તકો મફત આપવામાં આવે છે. આવી સ્થિતિમાં સરકારે શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જોકે 9 અને 10ના વિદ્યાર્થીઓને પહેલાની જેમ જ સ્કોલરશિપ મળતી રહેશે. તેમની અરજીઓ લેવામાં આવશે.

ગયા વર્ષે રાજ્યની 16558 મદરેસાઓમાં 4 થી 5 લાખ બાળકોને શિષ્યવૃત્તિ મળી હતી. આ વખતે નવેમ્બરમાં પણ મદરેસાઓના બાળકોએ શિષ્યવૃત્તિ માટે અરજી કરી હતી. પરંતુ કેન્દ્ર સરકારે અચાનક સ્કોલરશીપ બંધ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે શિષ્યવૃત્તિ પહેલાથી જ બંધ કરી દીધી છે.

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે તાજેતરમાં મદરેસાઓનો સર્વે કર્યો હતો. જેમાં 8496 મદરેસા માન્યતા વગરના મળી આવ્યા છે. સર્વે દરમિયાન આ મદરેસાઓની આવકનો સ્ત્રોત જકાત (દાન) જણાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં હવે યુપી સરકાર મદરેસાઓની આવકના સ્ત્રોતની તપાસ કરાવવાની તૈયારી કરી રહી છે.

Shraddha Murder Case: શ્રદ્ધાના હત્યારા આફતાબનું સુરત કનેકશન આવ્યું સામે, જાણો વિગત

Shraddha Murder Case Update: શ્રદ્ધા મર્ડર કેસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. આફતાબ સાથે જોડાયેલા ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ પેડલર સુરતનો હોવાનું સામે આવ્યું છે.  

પોલીસે ડ્રગ પેડલર મોમીનની ધરપકડ કરી છે. ફૈઝલ મોમીન આફતાબને ડ્રગ પહોંચાડતો હોવાની વાત સામે આવી છે. ફૈઝલ મોમીનના કોલ રેકોર્ડની તપાસ કરવામાં આવશે. ફૈઝલ મોમીનની  4 દિવસ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.. પાંડેસરા અને અમરોલીમાં 4કરોડના ડ્રગ કેસમાં ફૈઝલની મુંબઈ થી ધરપકડ થઈ હતી. ફૈઝલ મોમીન હાલ સુરતની લાજપોર જેલમાં છે.

આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ કઇ છોકરીને ઘરે બોલાવી હતી, કોણ છે તે ?

શ્રદ્ધા વૉલકરની હત્યા બાદ આરોપી આફતાબે કઇ છોકરીને  પોતાના ઘરે  બોલાવી હતી, પોલીસે તે છોકરીને ઓળખ  કરી લીધી છે. આ છોકરીનો દિલ્હી પોલીસે  સંપર્ક કરી લીધો છે અને પુછપરછ થઇ ચૂકી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, આ છોકરી વ્યવસાયથી એક સાઇકૉલજિસ્ટ  છે, આરોપી આફતાબ ડેટિંગ એપ બમ્બલનો ઉપયોગ કરતો હતો, ડેટિંગ એપથી સંપર્કમાં આવેલી એક છોકરીને તેને પોતાના ઘરે બોલાવી હતી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Embed widget