શોધખોળ કરો

હવે પ્રાઈવેટ હોસ્પિટલને સીધી નહીં મળે કોરોના રસી, CoWin દ્વારા આપવો પડશે ઓર્ડર

કેન્દ્ર સરકારે એ પણ કહ્યું કે, હવે રસીને ખરીદવા માટે એક મર્યાદા નક્કી કરવામાં આવશે.

નવી દિલ્હીઃ દશમાં કોરોના રસીની વધતી માગ અને રસીકરણની ગતિને વધારે ઝડપી કરવા માટે સરાકરે વધુ એક નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે નવા નિયમ અંતર્ગત હવે પ્રાઈવેટ હોસ્પિટલ સીધી કંપનીઓ પાસેથી રસી નહીં ખરીદી શકે. રસી ખરીદવા માટે તેમણે CoWin એપનો ઉપયોગ કરવો પડશે. સાથે જ કેન્દ્ર સરકારે એ પણ કહ્યું કે, હવે રસીને ખરીદવા માટે એક મર્યાદા નક્કી કરવામાં આવશે.

સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ નવા નિયમ અનુસાર કોઈપણ ખાનગી હોસ્પિટલ વિતેલા મહિનાના કોઈ ખાસ સપ્તાહનો સરેરાશ જેટલો વપરાશ હતો તેનાથી ડબલ સ્ટોક ખરીદી શકે છે. સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈનમનાં એ પણ કહેવામાં આવ્યું છે કે, હોસ્પિટલ સરેરાશ કાઢવા માટે પોતાની રીતે સપ્તાહની પસંદગી કરી શકે છે.

ડોઝનું ગણિત સમજો

માની લો કે કોઈ પ્રાઈવેટ હોસ્પિટલ રસીકરણ સન્ટર જુલાઈ મહિનામાં રસીનો ઓર્ડર આપતા સમયે 21-27ના સપ્તાહને આધાર માને છે તો એ સપ્તાહે 350 ડોઢ લાગ્યા હોત તો રોજના સરેરાશ 50 ડોઝ થયા. એવામાં હોસ્પિટલ તેનાથી બે ગણાં એટલે કે 100 ડોઝ પ્રતિ દિવસ પ્રમાણે ઓર્ડર કરી શકે છે.

પ્રથમ વખત રસીકરણ ડ્રાઈવનો ભાગ રહેલ હોસ્પિટલ માટે નિયમ

સરકારે એ પણ દિશા નિર્દેશ બહાર પાડ્યા છે કે એવી હોસ્પિટલો જે પ્રથમ વખત રસીકરણ ડ્રાઈવનો ભાગ બની હોય તેને ત્યાં બેડની ઉપલબ્ધતાના આધારે રસીની ફાળવણી કરવામાં આવશે.

જણાવીએ કે, હાલમાં જ રસીકરણે લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે આંકડા બહાર પાડ્યા હતા. આ આંકડા અનુસાર દેશમાં 1 જૂનથી 27 જૂનની વચ્ચે 10 કરોડથી વધારે રસીના ડોઝ લગાવાવમાં આવ્યા છે. બહાર પાડવામાં આવેલ આંકડા નુસાર સરેરાશ દરરોજ 40 લાખ આસપાસ રસીના ડોઝ દરરોજ દેશમાં લાગી રહ્યા છે.

ગુજરાતમાં કેટલા લોકોએ લીધી રસી

રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે રવિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,84,125 વ્યક્તિઓનું રસીકરણ (Vaccination) કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 2,56,77,991 પર પહોંચ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget