શોધખોળ કરો

આ ભાજપ શાસિત રાજ્યમાં ઓક્સિજનના અભાવે મોતને ભેટેલા 24 લોકોમાંથી 13ના પરિવારને 5-5 લાખ વળતર

હાઈકોર્ટે કેસની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને કહ્યું કે, 24 મોતમાંથી ત્રણા મોત ઓક્સિજના અભાવે થયા, જ્યારે 10 અન્ય મોત ઓક્સિયની સપ્લાઈ આપ્યા બાદ થયા.

બેંગલુરુઃ કેન્દ્ર સરકારે મંગળવારે રાજ્યસભામાં કહ્યું હતું કે, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન કોરોના ઓક્સિજનના અભાવને કારણે કોઈનું મોત નથી થયું. હવે કર્ણાટક હાઈકોર્ટે નિમેલી એક ફેક્ટ ફાઇડિંગ ટીમે જણાવ્યું કે, આ વર્ષે 2થી 3 મેની વચ્ચે ઓક્સિજનના અભાવને કારણએ ચામરાજનગર આયુર્વિબાન સંસ્થાન (જિલ્લા હોસ્પિટલ)માં 24 કોરોના દર્દીના ઓક્સિજનના અભાવને કારમે મોત થયા.

હાઈકોર્ટે 5-5 લાખ વળતર આપવા કહ્યું

હાઈકોર્ટે કેસની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને કહ્યું કે, 24 મોતમાંથી ત્રણા મોત ઓક્સિજ (oxygen) ના અભાવે થયા, જ્યારે 10 અન્ય મોત ઓક્સિયની સપ્લાઈ આપ્યા બાદ થયા. કોર્ટે 6 જુલાઈના રોજ એક આદેશમાં રાજ્ય સરકારને તમામ 13 પરિવારોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે, બધાના મોતનું કારણ ઓક્સિજનનો અભાવ હતું. જોકે બાકીના 11 પરિવાર માટે કોર્ટે સત્તાવાર તપાસ રિપોર્ટની રાહ જોવાનો નિર્ણય કર્યો છે.

હાઈકોર્ટે આદેશમાં શું કહ્યું ?

હાઈકોર્ટે 6 જુલાઈના આદેશમાં કહ્યું, “સેવાનિવૃત્ત જજ માનનીય શ્રી ન્યાયમૂર્તિ એએન વેણુગોપાલ ગૌડાની અધ્યક્ષતામાં સમિતિ તરફથી આપવામાં આવેલ એક રિપોર્ટના આધારે કોર્ટ એ નિષ્કર્ષ પર પહોંચ્યું છે કે 2 મે, 2021ની રાત્રે 10-30 કલાકથી લગભગ 3 મે, 2021ના રોજ બે કલાક સુધી ચામરાજનગર જિલ્લા હોસ્પિટલમાં ઓક્સિજન (oxygen) હતો નહીં, જેના કારણે 24 દર્દીના મોત થયા.”

સરકારે સંસદમાં શું કહ્યું હતું ?

સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પરાવને પૂછવામાં આવ્યું હતું કે, શું બીજી લહેર દરમિયાન ઓક્સિજન મળવાને કારણે રસ્તા ને હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા ? તેના પર પવારે કહ્યું હતું કે સ્વાસ્થ્ય રાજ્યનો વિષય છે અને રાજ્ય ને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોરોનાના કેસ અને મોતની સંખ્યા વિશે કેન્દ્રને નિયમિત જાણકારી આપે છે. અને હાલમાં કોઈપણ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશે ઓક્સિજન (oxygen) ના અભાવે કોઈનું પણ મોત થયાની જાણકારી આપી નથી.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget