શોધખોળ કરો

આ ભાજપ શાસિત રાજ્યમાં ઓક્સિજનના અભાવે મોતને ભેટેલા 24 લોકોમાંથી 13ના પરિવારને 5-5 લાખ વળતર

હાઈકોર્ટે કેસની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને કહ્યું કે, 24 મોતમાંથી ત્રણા મોત ઓક્સિજના અભાવે થયા, જ્યારે 10 અન્ય મોત ઓક્સિયની સપ્લાઈ આપ્યા બાદ થયા.

બેંગલુરુઃ કેન્દ્ર સરકારે મંગળવારે રાજ્યસભામાં કહ્યું હતું કે, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન કોરોના ઓક્સિજનના અભાવને કારણે કોઈનું મોત નથી થયું. હવે કર્ણાટક હાઈકોર્ટે નિમેલી એક ફેક્ટ ફાઇડિંગ ટીમે જણાવ્યું કે, આ વર્ષે 2થી 3 મેની વચ્ચે ઓક્સિજનના અભાવને કારણએ ચામરાજનગર આયુર્વિબાન સંસ્થાન (જિલ્લા હોસ્પિટલ)માં 24 કોરોના દર્દીના ઓક્સિજનના અભાવને કારમે મોત થયા.

હાઈકોર્ટે 5-5 લાખ વળતર આપવા કહ્યું

હાઈકોર્ટે કેસની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને કહ્યું કે, 24 મોતમાંથી ત્રણા મોત ઓક્સિજ (oxygen) ના અભાવે થયા, જ્યારે 10 અન્ય મોત ઓક્સિયની સપ્લાઈ આપ્યા બાદ થયા. કોર્ટે 6 જુલાઈના રોજ એક આદેશમાં રાજ્ય સરકારને તમામ 13 પરિવારોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે, બધાના મોતનું કારણ ઓક્સિજનનો અભાવ હતું. જોકે બાકીના 11 પરિવાર માટે કોર્ટે સત્તાવાર તપાસ રિપોર્ટની રાહ જોવાનો નિર્ણય કર્યો છે.

હાઈકોર્ટે આદેશમાં શું કહ્યું ?

હાઈકોર્ટે 6 જુલાઈના આદેશમાં કહ્યું, “સેવાનિવૃત્ત જજ માનનીય શ્રી ન્યાયમૂર્તિ એએન વેણુગોપાલ ગૌડાની અધ્યક્ષતામાં સમિતિ તરફથી આપવામાં આવેલ એક રિપોર્ટના આધારે કોર્ટ એ નિષ્કર્ષ પર પહોંચ્યું છે કે 2 મે, 2021ની રાત્રે 10-30 કલાકથી લગભગ 3 મે, 2021ના રોજ બે કલાક સુધી ચામરાજનગર જિલ્લા હોસ્પિટલમાં ઓક્સિજન (oxygen) હતો નહીં, જેના કારણે 24 દર્દીના મોત થયા.”

સરકારે સંસદમાં શું કહ્યું હતું ?

સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પરાવને પૂછવામાં આવ્યું હતું કે, શું બીજી લહેર દરમિયાન ઓક્સિજન મળવાને કારણે રસ્તા ને હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા ? તેના પર પવારે કહ્યું હતું કે સ્વાસ્થ્ય રાજ્યનો વિષય છે અને રાજ્ય ને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોરોનાના કેસ અને મોતની સંખ્યા વિશે કેન્દ્રને નિયમિત જાણકારી આપે છે. અને હાલમાં કોઈપણ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશે ઓક્સિજન (oxygen) ના અભાવે કોઈનું પણ મોત થયાની જાણકારી આપી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
'જાદુથી 1 કરોડ લોકો આવી ગયા... અમે બધાને પકડી લઈશું, રાજસ્થાન-બિહાર વેબસાઇટ બંધ', રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર કર્યા પ્રહારો
'જાદુથી 1 કરોડ લોકો આવી ગયા... અમે બધાને પકડી લઈશું, રાજસ્થાન-બિહાર વેબસાઇટ બંધ', રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર કર્યા પ્રહારો
Advertisement

વિડિઓઝ

Rajkot Groundnut Theft Case : રાજકોટમાં મગફળીની ચોરીના કેસમાં ચોકીદાર નીકળ્યા ચોર, 4ની ધરપકડ
Surendranagar News : ખનીજના કૂવામાં પડતાં મોતના ભેટેલા યુવકનો 48 કલાક બાદ બહાર કઢાયો મૃતદેહ
Mehsana Accident : મહેસાણામાં કારની ટક્કરે એક્ટિવા પર જતાં 2 લોકોના મોત, ચાલક ફરાર
Surat Accident : સુરતમાં બેફામ કારે સાયકલને ટક્કર મારતા 2ના ઘટનાસ્થળે જ મોત, જુઓ અહેવાલ
Banaskantha Farmers Protest :  પાલનપુરમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, જમીનનું પૂરતું વળતર આપવા માંગ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
'જાદુથી 1 કરોડ લોકો આવી ગયા... અમે બધાને પકડી લઈશું, રાજસ્થાન-બિહાર વેબસાઇટ બંધ', રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર કર્યા પ્રહારો
'જાદુથી 1 કરોડ લોકો આવી ગયા... અમે બધાને પકડી લઈશું, રાજસ્થાન-બિહાર વેબસાઇટ બંધ', રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર કર્યા પ્રહારો
ગોઝારો શુક્રવાર, રાજ્યમાં રક્ષાબંધનના પૂર્વે રોડ અકસ્માતની હારમાળા,10 લોકોના મૃત્યુ
ગોઝારો શુક્રવાર, રાજ્યમાં રક્ષાબંધનના પૂર્વે રોડ અકસ્માતની હારમાળા,10 લોકોના મૃત્યુ
'જે સલમાન સાથે કામ કરશે તેને મારી નાખવામાં આવશે', કપિલ શર્મા ફાયરિંગ કેસમાં લોરેન્સ ગેંગસ્ટરે આપી ધમકી
'જે સલમાન સાથે કામ કરશે તેને મારી નાખવામાં આવશે', કપિલ શર્મા ફાયરિંગ કેસમાં લોરેન્સ ગેંગસ્ટરે આપી ધમકી
જ્યારે અચાનક રસ્તા પર આવી ગયો સિંહ,દ્રશ્ય જોઈને તમારા રુવાડા ઉભા થઈ જશે; વીડિયો વાયરલ
જ્યારે અચાનક રસ્તા પર આવી ગયો સિંહ,દ્રશ્ય જોઈને તમારા રુવાડા ઉભા થઈ જશે; વીડિયો વાયરલ
ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા,  ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા, ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
Embed widget