શોધખોળ કરો

PIB Fact Check: કપિલ સિબ્બલે કહ્યું- સોશિયલ મીડિયા પર માનહાનિકારક નિવેદનો બદલ ચાલશે કે, જાણો PIB ફેક્ટે શું કરી સ્પષ્ટતા

પૂર્વ કેન્દ્રીય આઈટી મંત્રી કપિલ સિબ્બલે દાવો કર્યો કે ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના નિયમમાં બદલાવ બાદ બદનક્ષીભર્યા નિવેદનો કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે, જેને PIBએ ભ્રામક ગણાવ્યું છે.

IT Rules Amendment: કેન્દ્ર સરકારે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો 2021માં કેટલાક ફેરફારો કર્યા છે. સુધારેલા નિયમો અનુસાર, હવે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે ભારતના સાર્વભૌમત્વના નિયમોનું પાલન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાજર સામગ્રી અને અન્ય મુદ્દાઓ અંગે નોંધાયેલી ફરિયાદોના નિકાલ માટે એક અપીલ પેનલની રચના કરવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને લઈને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વર્તમાન રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

કપિલ સિબ્બલે કહ્યું કે "પહેલા તેઓએ ટીવી નેટવર્ક્સ પર કબજો કર્યો અને હવે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કબજો કરવા જઈ રહ્યા છે. અમે એક આચાર સંહિતા, એક રાજકીય પક્ષ, એક શાસન પ્રણાલી તરફ આગળ વધી રહ્યા છીએ અને કોઈને પણ જવાબદાર નથી."

લોકો સામે કાર્યવાહી થશેઃ કપિલ સિબ્બલ

કપિલ સિબ્બલે કેન્દ્ર સરકારના આ નિર્ણયને સરકાર માટે સુરક્ષિત અને અન્ય લોકો માટે અસુરક્ષિત ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આ સરકારની હંમેશાથી આ નીતિ રહી છે, સામાન્ય નાગરિકો માટે સોશિયલ મીડિયા એકમાત્ર પ્લેટફોર્મ બચ્યું હતું, પરંતુ હવે બદનક્ષીભર્યા નિવેદનો કરવા બદલ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

 સોશિયલ મીડિયા કંપનીઓને જવાબદાર ગણવામાં આવશે

કેન્દ્રીય IT મંત્રી રાજીવ ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે IT નિયમોમાં સુધારાથી સોશિયલ મીડિયા કંપનીઓને વધુ સાવચેત રહેવાની જરૂર પડશે, જેથી તેમના પ્લેટફોર્મ પર કોઈ ગેરકાયદે સામગ્રી અથવા ખોટી માહિતી પોસ્ટ ન થાય. આ સાથે, ત્રણ સભ્યોની ફરિયાદ અપીલ સમિતિની રચના કરવાના મુદ્દે, તેમણે કહ્યું કે આની જરૂર હતી કારણ કે સરકાર નાગરિકોના લાખો સંદેશાઓથી વાકેફ છે, જેની ફરિયાદોનો સોશિયલ મીડિયા કંપનીઓ દ્વારા જવાબ આપવામાં આવતો નથી

PIBએ કપિલ સિબ્બલના નિવેદનને ભ્રામક ગણાવ્યું

ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા પૂર્વ કેન્દ્રીય આઈટી મંત્રી કપિલ સિબ્બલે દાવો કર્યો કે ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના નિયમમાં બદલાવ બાદ બદનક્ષીભર્યા નિવેદનો કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે, જેને PIBએ ભ્રામક ગણાવ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
"મેં પત્નીને આ સુપરસ્ટાર સાથે બેડમાં રંગેહાથ પકડી હતી", જાણીતી સેલિબ્રિટીએ કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Embed widget