શોધખોળ કરો

PM મોદીએ 25 મી વાર કરી 'મન કી બાત', કહ્યું-દિવાળી સેના અને સુરક્ષા બળોને સમર્પિત

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દિવાળીના અવસરે 25 મીં વખત 'મન કી બાત' કરી હતી. પીએમે દેશને દિવાળીની શુભકામના પાઠવી હતી. -પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દિવો પ્રગટાવીને ગરીબી, નિરક્ષરતા અને અંધવિશ્વાસ દૂર કરવા સંકલ્પ કરવા જણાવ્યું હતું. દિવાળી સ્વચ્છતાનું પર્વ છે એટલા માટે દિવાળી ઘર સુધી સિમિત ના રહેવી જોઇએ પણ બહાર પણ સફાઇ થવી જોઇએ. -પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ છઠ પૂજા પર દેશવાસિયોને શુભકામના પઠવતા કહ્યું હતું કે, તે ભગવાન સૂર્યની ઉપાસનાનું મહાપર્વ છે. -પીએમ મોદીએ કહ્યું કે, દિવાળી આપણા સેના અને સુરક્ષા બળોને સમર્પિત, સમગ્ર દેશ જવાનો સાથે છે. -સિક્કિમ, હમાચલ પ્રદેશ ખુલામાં શોચ મુક્ત થઇ ગયા છે. જલ્દી કેરલ પણ તેમા શામિલ થવાનું છે. બીજા અન્ય રાજ્યોમાં ખુલામાં શૌચથી મુક્ત થવાની દિશામાં તેજીથી કામ થઇ રહ્યું છે. -સમગ્ર વિશ્વ દિવાળીની ઉજવણી કરી રહ્યુ છે. -અમેરિકામાં દિવાળીના પોસ્ટર સ્ટેંપ બહાર પાડ છે. -સિંગાપુરમાં દિવાળી મનાવવામાં આવે છે. -દેશના જવાનો માટે દિપ પ્રગટાવો -મીડિયાએ સેનાનો આભાર માન્યો -સેના દેશની સુરક્ષામાં લાગેલી છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ટમન કી બાતટમાં સરદરા વલ્લભબાઇ પટેલને પણ યાદ કર્યા હતા. કહ્યું હતું કે, 31 ઓક્ટોબર સરદાર પટેલની જન્મજયંતીની સાથે શ્રીમતી ગાંધીની પૂણ્યતિથિ પણ છે સરદારના જન્મ દિવસે હજારો સરદારોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આઝાદીના આંદોલનને કિસાનો સુધી પહોંચાડવમાં સરદાર સાહેબની મહત્વની ભૂમિકા હતી. એક્તા માટે જીવનભર જીવનાર મહાપુરુષના જન્મ દિવસ પર જ સરદારો સાથેનું જુલ્મી ઇતિહાસનું પાનું આપણને પીડા આપે છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી રવિવારે દિવાળીના દિવસે સવારે 11 વાગે 'મન કી બાદ' દ્વારા દેશને સંબોધન કરશે. 'મન કી બાત'નું આ 25 મું પ્રસારણ છે. PM મોદી રેડિયો પર દર મહિનાના છેલ્લા રવિવારે આ કાર્યક્રમ દ્વારા અલગ અલગ મુદ્દા પર પોતાનો મત વ્યક્ત કરે છે. આ કાર્યક્રમ સવારે 11 વાગે આકાશવાણી અને દૂરદર્શનની તમામ ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે. PM મોદી દિવાળી નિમિતે દેશની રક્ષા માટે સરહદ પર તૈનાત જવાનોનાં મુદ્દે વાત કરી શકે છે.
દિવાળીના અવસરે PM મોદી દેશ વાસિયોને સરહદ પર તૈનાત જવાનોને સંદેશ મોકલવાની અપિલ પણ કરી હતી. તમારા સંદેશ દેશના જવાનોની ખુશિયા વધારી શકે છે. આ પહેલા 25 સપ્ટેંબરે PM મોદીએ 'મન કી બાત'માં ભારતીય સેનાના વખાણ કર્યા હતા. તેમણે સેના પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ' આપણને સેના પર ગર્વ છે. અમે નાગરિકો માટે, રાજનેતાઓ માટે, ઘણા અવસર હોય છે. અમે લોકો બોલીએ છીએ પણ સેના પરાક્રમ કરે છે.'
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Weather Update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ઘરની છતથી લઈને અનાજ સુધી, સરકાર 2026ની વસ્તી ગણતરીમાં પૂછશે 33 સવાલો
ઘરની છતથી લઈને અનાજ સુધી, સરકાર 2026ની વસ્તી ગણતરીમાં પૂછશે 33 સવાલો
Delhi: લશ્કરના આતંકવાદી શબ્બીર અહેમદની ધરપકડ; દિલ્હી પોલીસને મળી મોટી સફળતા
Delhi: લશ્કરના આતંકવાદી શબ્બીર અહેમદની ધરપકડ; દિલ્હી પોલીસને મળી મોટી સફળતા
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે
Hun To Bolish : હું તો બોલીશ : ગેંગના ખાતમાનો આરંભ
Hun To Bolish : હું તો બોલીશ : કોના દબાણથી નથી હટતા દબાણ?
Umreth By Election : ઉમરેઠના ભાજપ ઉમેદવાર હર્ષદ પરમાર પિતાને યાદ કરતા થયા ભાવુક
Amit Shah on naxalism: આદિવાસીઓ માટે વિકાસ કેમ નથી? અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026: રાજસ્થાને ચેન્નાઈને 8 વિકેટે કચડી નાખ્યું, વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં ફટકારી તોફાની ફિફ્ટી!
IPL 2026: રાજસ્થાને ચેન્નાઈને 8 વિકેટે કચડી નાખ્યું, વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં ફટકારી તોફાની ફિફ્ટી!
ટ્રમ્પ એકલા પડ્યા! ‘આ અમારી લડાઈ નથી,’ કહી વધુ એક દેશે ઈરાન યુદ્ધમાં જોડાવાની ના પાડી
ટ્રમ્પ એકલા પડ્યા! ‘આ અમારી લડાઈ નથી,’ કહી વધુ એક દેશે ઈરાન યુદ્ધમાં જોડાવાની ના પાડી
IPL 2026: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ! 15 બોલમાં 5 છગ્ગા સાથે ફટકારી ત્રીજી ફાસ્ટેસ્ટ 50
IPL 2026: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ! 15 બોલમાં 5 છગ્ગા સાથે ફટકારી ત્રીજી ફાસ્ટેસ્ટ 50
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પ સર્જિકલ સ્ટ્રાઈક કરવાના મૂડમાં છે? 50,000 અમેરિકી સૈનિકો તૈનાત...
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પ સર્જિકલ સ્ટ્રાઈક કરવાના મૂડમાં છે? 50,000 અમેરિકી સૈનિકો તૈનાત...
અમરેલીમાં ભરઉનાળે વરસાદ ખાબક્યો! 5 એપ્રિલ સુધી આખા ગુજરાતમાં માવઠાની આગાહી, ખેડૂતો ચિંતિત
અમરેલીમાં ભરઉનાળે વરસાદ ખાબક્યો! 5 એપ્રિલ સુધી આખા ગુજરાતમાં માવઠાની આગાહી, ખેડૂતો ચિંતિત
ગુજરાતને ફરી મળશે વિકાસની મોટી ભેટ: 31 માર્ચે PM મોદી ₹19,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની કરશે શરૂઆત
ગુજરાતને ફરી મળશે વિકાસની મોટી ભેટ: 31 માર્ચે PM મોદી ₹19,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની કરશે શરૂઆત
RTE હેઠળ ખાનગી શાળાઓમાં મફત પ્રવેશની પ્રક્રિયા શરૂ: ફોર્મ ક્યારથી ભરાશે, નિયમો અને પુરાવાઓનું લિસ્ટ અહીં જુઓ
RTE પ્રવેશ 2026: 4 એપ્રિલથી ફોર્મ ભરાશે, આ રહી જરૂરી ડોક્યુમેન્ટની યાદી અને નિયમો
ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
Embed widget