શોધખોળ કરો

Arjun Ram Meghwal: કોણ છે અર્જૂન રામ મેઘવાલ, જે મોદી કેબિનેટમાં ફરી બનશે મંત્રી  

નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ નરેન્દ્ર મોદીની સાથે લગભગ 65 નેતાઓ મંત્રી તરીકે શપથ લઈ શકે છે.

Arjun Ram Meghwal Profile: નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ નરેન્દ્ર મોદીની સાથે લગભગ 65 નેતાઓ મંત્રી તરીકે શપથ લઈ શકે છે. નવી મોદી સરકારમાં રાજસ્થાનમાંથી બે મંત્રીઓ બનાવવામાં આવી શકે છે અને તેમાં મોટું નામ અર્જુન રામ મેઘવાલનું છે. ચાલો જાણીએ કોણ છે અર્જુન રામ મેઘવાલ જે મંત્રી તરીકે શપથ લેશે.

રાજસ્થાનના બિકાનેરથી ચોથી વખત સાંસદ તરીકે ચૂંટાયેલા અર્જુન રામ મેઘવાલ રાજસ્થાન ભાજપના મોટા દલિત ચહેરાઓમાંથી એક છે. મેઘવાલ આઈએએસ અધિકારી રહી ચૂક્યા છે અને વર્ષ 2009માં તેઓ વીઆરએસ લઈને ભાજપમાં જોડાયા હતા અને બિકાનેરથી તેમની પહેલી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. આ પછી અર્જુન રામ મેઘવાલે પાછું વળીને જોયું નથી.

આ પછી વર્ષ 2014માં પણ ભાજપે અર્જુન રામ મેઘવાલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને મેઘવાલ વિશ્વાસ પર ખરા ઉતર્યા અને ફરી જીત્યા. તેવી જ રીતે, વર્ષ 2019 માં પણ અર્જુન રામ મેઘવાલ બીજેપીની ટિકિટ પર બીકાનેરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ વખતે 2024માં પણ મેઘવાલને બમ્પર જીત મળી હતી.

2014માં જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારે અર્જુન રામ મેઘવાલને તે સરકારમાં કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ રાજ્ય મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. 2019ની સરકારમાં તેમને ભારે ઉદ્યોગ અને જાહેર સાહસો અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રીનો હવાલો આપવામાં આવ્યો હતો. જ્યારે અગાઉની સરકારમાં અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રાલય જેવું મોટું મંત્રાલય આપવામાં આવ્યું હતું. 

અર્જૂન રામ મેઘવાલ રાજસ્થાન ભાજપના દિગ્ગ્જ નેતા છે. રાજસ્થાનમાં પાર્ટીનો સૌથી મોટો દલિત ચહેરો માનવામાં આવે છે. 2024ની ચૂંટણીમાં પણ મેઘવાલે બમ્પર જીત મેળવી છે.  

દેશમાં યોજાયેલી 18મી લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂનના રોજ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધને 292 બેઠકો જીતીને બહુમતનો આંકડો પાર કર્યો છે. જ્યારે ભાજપને 240 બેઠકો મળી હતી. 

નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ સમારોહની તારીખ રવિવાર, જૂન 9, 2024 નક્કી કરવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહ રવિવારે સાંજે 07.15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે.               

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
Embed widget