શોધખોળ કરો

Covid-19: મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં PM મોદીએ રાજ્ય સરકારોની કરી પ્રશંસા, કહ્યું- આર્થિક ગતિવિધિઓ વધારવી જરૂરી

પીએમ મોદીએ કહ્યું, “કોરોના વાયરસ મહામારી સામે લડવા ભારતની સફળતાને વૈશ્વિક માન્યતા મળી છે. ભારત સરકાર આ મામલે તમામ સરકારો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરે છે. ”

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા, લોકડાઉનમાંથી તબક્કાવાર બહાર નીકળવા તથા આર્થિક ગતિવિધિઓ શરુ કરવા પર આજે મુખ્યંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ચર્ચા કરી હતી. આ દરમિયાન મોદીએ રાજ્ય સરકારની પ્રશંસા પણ કરી હતી. પીએમ મોદીએ કહ્યું, “કોરોના વાયરસ મહામારી સામે લડવા ભારતની સફળતાને વૈશ્વિક માન્યતા મળી છે. ભારત સરકાર આ મામલે તમામ સરકારો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરે છે. ” મોદીએ કહ્યું કે, આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે ગ્રામીણ ભારત આ સંકટમાંથી મુક્ત રહે. તેઓએ કહ્યું, “ દેશમાં આર્થિક પ્રવૃતિઓને ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે. આગામી દિવસોમાં આ કામ વધુ ઝડપથી થશે. આપણે કોવિડ-19 વિરુદ્ધની લડાઈમાં હજુ વધારે ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. ” આવનારા પડકારો માટે સંતુલિત રણનીતિ બનાવવી પડશે અને લાગુ કરવું પડશે. તમે જે સૂચનો આપશો તેના આધારે આપણે દેશની આગળની દિશા નક્કી કરી શકીશું. પીએમ સાથેની ચર્ચામાં આંધ્રપ્રદેશના સીએમ જગનમોહન રેડ્ડી, પંજાબના સીએમ અમરિંદર સિંહ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અરુણાચલ પ્રદેશના સીએમ પેમા ખાંડુ સહિત અનેક મુખ્યમત્રીઓ સામેલ થયા હતા. કોરોના સંકટમાં પીએમ મોદીએ પાંચમી વખત મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી છે. ચર્ચા દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મળા સીતારમણ અને આરોગ્યમંત્રી હર્ષવર્ધન પણ હાજર રહ્યાં હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે
રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે
દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી
દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા

વિડિઓઝ

Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન
Gujarat Mini Cyclone : ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકતા 5 લોકોના મોત
Kheda Rain : ખેડામાં પોણા 2 ઇંચ વરસાદ, અંડરપાસમાં ભરાયા પાણી
Dahod Cyclone Effect : દાહોદમાં ત્રાટક્યું વાવાઝોડું, સાઇન બોર્ડ પડતા 3ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ભણતર મોંઘું થયું! સ્કૂલો ખુલતા પહેલાં વાલીઓને મોંઘવારીનો ઝટકો, ગાઈડના ભાવ ૨૫ ટકા વધ્યા
ભણતર મોંઘું થયું! સ્કૂલો ખુલતા પહેલાં વાલીઓને મોંઘવારીનો ઝટકો, ગાઈડના ભાવ ૨૫ ટકા વધ્યા
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
Embed widget