શોધખોળ કરો

કોવિડની રિકવરી બાદ વાળ ખરી રહ્યાં છે, આ છે તેની પાછળનું કારણ, ઉપાય જાણી લો

કોરોનાથી સાજા થયેલા લોકોમાં વાળ ખરવા સહિતની કેટલીક સમસ્યાઓ જોવા મળી રહી છે. જો આપ પણ આ સમસ્યાથી પીડિત હો તો તેના કારણો અને ઉપાય જાણી લો

Covid Hair Fall: કોરોના સંક્રમણથી સાજા થયા બાદ લોકો અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાથી પિડાતા રહે  છે. કોવિડથી રિકવર થયેલા લોકોમાં થકાવટ, નબળાઇ,શ્વાસ,હાર્ટ ડિપ્રેશન, સ્ટ્રેસ,  જેવી અનેક તકલીફો જોવા મળે છે. કોરોનાથી સાજા થયેલા લોકોમાં વાળ ખરવાથી સમસ્યા પણ જોવા મળે છે. ખાસ કરીને આ સમસ્યા કોરોનાની થર્ડ વેવમાં જોવા મળી.

કોરોનાથી રિકવર થયેલા કેટલાક લોકોએ જોયું કે, હેર વોશ કરતી વખતે મોટા પ્રમાણમાં હેર લોસ થાય તો તો માત્ર વાળ પર હાથ લગાવવાથી પણ વાળ તૂટીને હાથમાં આવી જાય છે. આપ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યાં હો તો તેના કારણો અને ઉપાય જાણી લો

કોરોના રિકવરીના કેટલા સમય બાદ વાળ ખરે છે
ડોક્ટરના જણાવ્યાં  મુજબ કોરોનાથી રિકવર થયા બાદ 2થી 3 મહિના સુધી આ સમસ્યા જોવા મળે છે. જો શરૂઆતથી જો આ સમસ્યાને ઓળખી લેવાય, તો તેને જલ્દીથી રોકી શકાય છે. જ્યારે દર્દી હેર લોસની સમસ્યાને લઇને તબીબ પાસે જાય છે. તો તેને દૂર કરવામાં ઓછામાં ઓછો 1થી2 મહિનાનો સમય લાગે છે. યોગ્ય ઇલાજથી 2 મહિનાની અંદર આ સમસ્યા દૂર થઇ જાય છે. એક્સ્પર્ટ મુજબ કોવિડ બાદ વાળ ખરવાનું કારણ ડિપ્રેશન અને સ્ટ્રેસ છે. હોર્મનલ ચેન્જીસ અને કોવિડ દરમિયાન થયેલા ડાયટ ચેન્જીસના કારણે પણ વાળ ખરે છે.

વાળ ખરતાં રોકવાના ઉપાય

દિવસની યોગ્ય શરૂઆત
વાળ ખરવાની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે દિવસથી યોગ્ય શરૂઆત જરૂરી છે. સવારે ઉઠીને ઓઇલ પુલિંગ કરો. તે આપના વાળને સ્વસ્થ રાખવામાં કારગર છે. ઓઇલ પુલિંગ કરવા માટે એકથી બે ચમચી મોંમાં ઓઇલ લો, થોડા સમય બાદ કોગળા કરી લો, થોડા દિવસમાં જ વાળ ખરવાની સમસ્યાને દૂર કરી શકાય છે.

બેલેસ્ડ ડાયટ લો
બેલેસ્ડ ફૂડ આપને ઝડપથી રિકવર થવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે. જે આપણને ફિટ રાખવામાં મદદ કરે છે. આપ હળદરવાળુ દૂધ, તુલસી, સૂંઠ, આદુ, ઇલાયચીની ચા પી શકાય. સુંતલિત આહાર લો અને દિવસભર આરામ કરો.

હળવી એક્સરસાઇઝ કરો
જો આપ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો તો ડેઇલી રૂટીનમાં એક્સરસાઇઝ અને પ્રાણાયમ અવશ્ય કરો. રિકવરીને ઝડપથી લાવવામાં યોગ, એકસરસાઇઝ, મેડિટેશન મહત્વનો ભાગ ભજવે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
રાજ્યસભામાં OBC અનામત પર વિવાદ, ભાજપ સાંસદે કહ્યું- 'મુસ્લિમોને OBCમાંથી બહાર કરો'
રાજ્યસભામાં OBC અનામત પર વિવાદ, ભાજપ સાંસદે કહ્યું- 'મુસ્લિમોને OBCમાંથી બહાર કરો'

વિડિઓઝ

PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
Embed widget