શોધખોળ કરો

સરકાર બનશે અને પ્રશાંત કિશોર કરી દેશે આ 5 મોટા કામ, જાહેરાતથી NDA અને I.N.D.I.A ગઠબંધનનું વધ્યું ટેન્શન!

Prashant Kishor: પાંચ મોટી જાહેરાતોમાં પ્રશાંત કિશોરે શિક્ષણ વ્યવસ્થા, રોજી રોજગારથી લઈને વૃદ્ધો સુધીના વિષે વિચાર્યું છે. ખેડૂતોની આવક કેવી રીતે વધે તેનો પ્લાન તેમણે તૈયાર કર્યો છે.

Prashant Kishor News: બિહારમાં જન સુરાજ (Jan Suraaj)ની સરકાર કેવી રીતે બને તેની પૂરી તૈયારીમાં પ્રશાંત કિશોર લાગેલા છે. આવતા વર્ષે (2025) બિહારમાં વિધાનસભાની ચૂંટણી છે અને તેમણે જાહેરાત કરી દીધી છે કે તમામ 243 બેઠકો પર પાર્ટી લડશે. આ પહેલાં 2 ઓક્ટોબરે જન સુરાજના નામથી પાર્ટીની રચના થશે. તેની પણ તેઓ તૈયારી કરી રહ્યા છે. આવા સંજોગોમાં સરકારમાં આવ્યા પહેલાં પ્રશાંત કિશોર લોકોને ઘણા મોટા વચનો આપી રહ્યા છે. એવા વચનો કે જેનાથી NDA અને INDIA ગઠબંધનની ચિંતા વધી શકે છે. તેમણે પાંચ એવી મોટી જાહેરાતો કરી છે જે સામાન્ય લોકોના હિતમાં છે અને જો જન સુરાજની સરકાર બને તો પીકેએ દાવો કર્યો છે કે આ બધા કામ તેઓ કરશે.

પ્રશાંત કિશોર જે પાંચ મોટા કામ કરશે તેના વિશે શનિવારે (17 ઓગસ્ટ) જન સુરાજના X (ટ્વિટર) હેન્ડલ પરથી માહિતી આપવામાં આવી છે. આ પાંચ મોટી જાહેરાતોમાં પ્રશાંત કિશોરે શિક્ષણ વ્યવસ્થા, રોજી રોજગારથી લઈને વૃદ્ધો સુધીના વિષે વિચાર્યું છે. ખેડૂતોની આવક કેવી રીતે વધે તેનો પ્લાન તેમણે તૈયાર કર્યો છે. નીચે તેમની પાંચ મોટી જાહેરાતો વાંચો.

પ્રશાંત કિશોરના વચનો પર એક નજર કરો

1) યુવાનોનું સ્થળાંતર બંધ: બિહારમાં જ યુવાનો માટે 10-15 હજારના રોજી રોજગારની ગેરંટી.

2) વૃદ્ધોને 2000 પેન્શન: 60 વર્ષથી ઉપરની દરેક મહિલા પુરુષને 2000 રૂપિયા દર મહિને પેન્શન તરીકે આપવામાં આવશે.

3) મહિલાઓને સસ્તું ઋણ: સરકારી ગેરંટી પર મહિલાઓને વ્યવસાય કરવા માટે 4% વ્યાજે નાણાં.

4) બાળકો માટે વિશ્વસ્તરીય શિક્ષણ: 15 વર્ષ સુધીના દરેક ગરીબ બાળક માટે મફત શિક્ષણની વ્યવસ્થા.

5) ખેડૂતોને ખેતીથી વધુ સારી કમાણી: રોકડિયા પાકોની ખેતી કરતા ખેડૂતો માટે મજૂરોની મફત વ્યવસ્થા.

જણાવી દઈએ કે પ્રશાંત કિશોર જન સુરાજ પદયાત્રા અંતર્ગત ગામોમાં જઈને લોકોને જાગૃત કરી રહ્યા છે. આ પદયાત્રા તેઓ લગભગ બે વર્ષથી કરી રહ્યા છે. તેમની ચૂંટણી જાહેરાત અને 2025માં મેદાનમાં ઉતરવાથી NDA અને INDIA ગઠબંધનના શિબિરમાં ટેન્શન વધવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ મુસલમાન ક્યારેય પણ...', PM નરેન્દ્ર મોદીનું નામ લઈને AIMPLB એ આપ્યું મોટું નિવેદન, જાણો - શું કહ્યું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
PM Modi Participates Ganpati Puja:  મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
PM Modi Participates Ganpati Puja: મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ  | નેતાજીનો બકવાસHun to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં લવ જેહાદની આશંકા કેમ?Ahmedabad News | પુરવઠા વિભાગની બેદરકારીથી કરોડો રૂપિયાનું સરકારી અનાજ પલળ્યું, જુઓ VIDEOAlcohol Prohibition | દારૂબંધી અંગે ગૃહ વિભાગનો આશ્ચર્યજનક પરિપત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
PM Modi Participates Ganpati Puja:  મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
PM Modi Participates Ganpati Puja: મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની  PM E-DRIVE યોજનાને આપી મંજૂરી
EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની PM E-DRIVE યોજનાને આપી મંજૂરી
Rahul Gandhi: રાહુલ ગાંધીના ઘર બહાર બીજેપીના શીખ નેતાઓની બબાલ! અટકાયત કરી તો કહ્યું- રાજીવ ગાંધીનો સમય ભુલી ગયા?
Rahul Gandhi: રાહુલ ગાંધીના ઘર બહાર બીજેપીના શીખ નેતાઓની બબાલ! અટકાયત કરી તો કહ્યું- રાજીવ ગાંધીનો સમય ભુલી ગયા?
Gujarat Police: સાયબર સુરક્ષા હેલ્પલાઈનમાં ગુજરાત પોલીસ મોખરે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મળ્યો વિશેષ એવોર્ડ
Gujarat Police: સાયબર સુરક્ષા હેલ્પલાઈનમાં ગુજરાત પોલીસ મોખરે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મળ્યો વિશેષ એવોર્ડ
અરવિંદ કેજરીવાલને રાહત નહીં, રાઉઝ એવન્યુ કોર્ટે CBI કેસમાં 25 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી વધારી
અરવિંદ કેજરીવાલને રાહત નહીં, રાઉઝ એવન્યુ કોર્ટે CBI કેસમાં 25 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી વધારી
Embed widget