શોધખોળ કરો

સરકાર બનશે અને પ્રશાંત કિશોર કરી દેશે આ 5 મોટા કામ, જાહેરાતથી NDA અને I.N.D.I.A ગઠબંધનનું વધ્યું ટેન્શન!

Prashant Kishor: પાંચ મોટી જાહેરાતોમાં પ્રશાંત કિશોરે શિક્ષણ વ્યવસ્થા, રોજી રોજગારથી લઈને વૃદ્ધો સુધીના વિષે વિચાર્યું છે. ખેડૂતોની આવક કેવી રીતે વધે તેનો પ્લાન તેમણે તૈયાર કર્યો છે.

Prashant Kishor News: બિહારમાં જન સુરાજ (Jan Suraaj)ની સરકાર કેવી રીતે બને તેની પૂરી તૈયારીમાં પ્રશાંત કિશોર લાગેલા છે. આવતા વર્ષે (2025) બિહારમાં વિધાનસભાની ચૂંટણી છે અને તેમણે જાહેરાત કરી દીધી છે કે તમામ 243 બેઠકો પર પાર્ટી લડશે. આ પહેલાં 2 ઓક્ટોબરે જન સુરાજના નામથી પાર્ટીની રચના થશે. તેની પણ તેઓ તૈયારી કરી રહ્યા છે. આવા સંજોગોમાં સરકારમાં આવ્યા પહેલાં પ્રશાંત કિશોર લોકોને ઘણા મોટા વચનો આપી રહ્યા છે. એવા વચનો કે જેનાથી NDA અને INDIA ગઠબંધનની ચિંતા વધી શકે છે. તેમણે પાંચ એવી મોટી જાહેરાતો કરી છે જે સામાન્ય લોકોના હિતમાં છે અને જો જન સુરાજની સરકાર બને તો પીકેએ દાવો કર્યો છે કે આ બધા કામ તેઓ કરશે.

પ્રશાંત કિશોર જે પાંચ મોટા કામ કરશે તેના વિશે શનિવારે (17 ઓગસ્ટ) જન સુરાજના X (ટ્વિટર) હેન્ડલ પરથી માહિતી આપવામાં આવી છે. આ પાંચ મોટી જાહેરાતોમાં પ્રશાંત કિશોરે શિક્ષણ વ્યવસ્થા, રોજી રોજગારથી લઈને વૃદ્ધો સુધીના વિષે વિચાર્યું છે. ખેડૂતોની આવક કેવી રીતે વધે તેનો પ્લાન તેમણે તૈયાર કર્યો છે. નીચે તેમની પાંચ મોટી જાહેરાતો વાંચો.

પ્રશાંત કિશોરના વચનો પર એક નજર કરો

1) યુવાનોનું સ્થળાંતર બંધ: બિહારમાં જ યુવાનો માટે 10-15 હજારના રોજી રોજગારની ગેરંટી.

2) વૃદ્ધોને 2000 પેન્શન: 60 વર્ષથી ઉપરની દરેક મહિલા પુરુષને 2000 રૂપિયા દર મહિને પેન્શન તરીકે આપવામાં આવશે.

3) મહિલાઓને સસ્તું ઋણ: સરકારી ગેરંટી પર મહિલાઓને વ્યવસાય કરવા માટે 4% વ્યાજે નાણાં.

4) બાળકો માટે વિશ્વસ્તરીય શિક્ષણ: 15 વર્ષ સુધીના દરેક ગરીબ બાળક માટે મફત શિક્ષણની વ્યવસ્થા.

5) ખેડૂતોને ખેતીથી વધુ સારી કમાણી: રોકડિયા પાકોની ખેતી કરતા ખેડૂતો માટે મજૂરોની મફત વ્યવસ્થા.

જણાવી દઈએ કે પ્રશાંત કિશોર જન સુરાજ પદયાત્રા અંતર્ગત ગામોમાં જઈને લોકોને જાગૃત કરી રહ્યા છે. આ પદયાત્રા તેઓ લગભગ બે વર્ષથી કરી રહ્યા છે. તેમની ચૂંટણી જાહેરાત અને 2025માં મેદાનમાં ઉતરવાથી NDA અને INDIA ગઠબંધનના શિબિરમાં ટેન્શન વધવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ મુસલમાન ક્યારેય પણ...', PM નરેન્દ્ર મોદીનું નામ લઈને AIMPLB એ આપ્યું મોટું નિવેદન, જાણો - શું કહ્યું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ

વિડિઓઝ

Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
Embed widget