શોધખોળ કરો

Punjab Politics: શું પંજાબમાં લાગશે રાષ્ટ્રપતિ શાસન? રાજ્યપાલે CM માનને ચેતવણી આપતા રાજકારણ ગરમાયું

Punjab News: પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત અને મુખ્યમંત્રી ભગવંત માન વચ્ચે ચાલી રહેલો વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો.

Punjab News: પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત અને મુખ્યમંત્રી ભગવંત માન વચ્ચે ચાલી રહેલો વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે AAP સરકાર પર બંધારણ વિરુદ્ધ કામ કરવાનો અને તેમના પત્રોનો જવાબ ન આપવાનો આરોપ લગાવ્યો છે. રાજ્યપાલે સીએમ ભગવંત માનને પત્ર લખીને ચેતવણી આપી છે કે જો તેઓ તેમના પત્રોનો જવાબ નહીં આપે તો તેઓ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી શકે છે.

 

વાસ્તવમાં, બનવારીલાલ પુરોહિતે કહ્યું કે રાજ્યપાલ દ્વારા માંગવામાં આવેલી માહિતી ન આપવી એ સ્પષ્ટપણે સીએમ ભગવંત માન પર લાદવામાં આવેલી બંધારણીય ફરજનું અપમાન છે. જો તેમાં નિષ્ફળ જાય તો મારી પાસે કાયદા અને બંધારણ મુજબ પગલાં લેવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. આ પહેલા રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે સીએમ ભગવંત માન પર જૂનમાં યોજાયેલા વિધાનસભા સત્ર દરમિયાન તેમની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો.

રાજ્યપાલ પાસે ઘણી બધી સત્તાઓ છે
તો બીજી તરફ, આ પહેલા પણ રાજ્યપાલ પુરોહિતે પણ સીએમ માન પર વહીવટી બાબતોની માહિતી ન આપવાનો આરોપ લગાવ્યો હતો.તેમણે કહ્યું હતું કે વિધાનસભા સત્ર દરમિયાન પસાર કરાયેલા ચાર બિલોમાંથી એક રાજ્ય યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલરની નિમણૂક માટે રાજ્યપાલની સત્તા છીનવી લેશે. પુરોહિતે તેને સંપૂર્ણપણે ગેરકાયદે ગણાવ્યું હતું. પુરોહિતે સીએમ માન પર બંધારણની કલમ 167નું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.

કોઈપણ પત્રનો નથી મળ્યો જવાબ
રાજ્યપાલ પુરોહિતે કહ્યું હતું કે રાજ્યપાલ દ્વારા માંગવામાં આવેલી કોઈપણ વહીવટી માહિતી મુખ્યમંત્રી આપવા માટે બંધાયેલા છે. તેમણે કહ્યું કે માર્ચમાં પણ સુપ્રીમ કોર્ટે તેમને આ બંધારણીય જોગવાઈનું સન્માન કરવાની સલાહ આપી હતી. જે બાદ તેમણે મુખ્યમંત્રીને 10-15 પત્રો લખ્યા પરંતુ તેમાંથી ઘણાનો જવાબ ન મળ્યો કે અધૂરો જવાબ મળ્યો. તેમણે કહ્યું કે જ્યારે હું કોઈ માહિતી માંગું છું ત્યારે સીએમ માન ગુસ્સે થઈ જાય છે. પુરોહિતે સીએમ માન પરના નિવેદનનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ કહે છે કે તેઓ માત્ર ત્રણ કરોડ પંજાબીઓ માટે જવાબદાર છે રાજભવનને નહીં. પણ તેણે પોતાની મરજી પ્રમાણે નહીં પણ બંધારણ પ્રમાણે રાજ્ય ચલાવવાનું છે, પૂરોહિતે કહ્યું કે, તમે રાજા થોડા છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

વાવાઝોડા જેવો વરસાદ! ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ: ક્યાંક ભારે, ક્યાંક અતિભારે; જાણો તમારા જિલ્લામાં કેવા વાદળો ઘેરાશે
વાવાઝોડા જેવો વરસાદ! ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ: ક્યાંક ભારે, ક્યાંક અતિભારે; જાણો તમારા જિલ્લામાં કેવા વાદળો ઘેરાશે
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
બિહારના રાજકારણમાં મોટો ભૂકંપઃ લાલુ યાદવના દીકરાએ અપક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત
બિહારના રાજકારણમાં મોટો ભૂકંપઃ લાલુ યાદવના દીકરાએ અપક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત
અમદાવાદનો વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડવાની તૈયારીઓ શરૂ: ₹42 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ₹3.90 કરોડમાં ધ્વસ્ત થશે
અમદાવાદનો વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડવાની તૈયારીઓ શરૂ: ₹42 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ₹3.90 કરોડમાં ધ્વસ્ત થશે
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં 'ટેન્કર રાજ' ?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બાબા
Hun To Bolish : હું તો બોલીશ : યુવાન બેકાર, સિનિયર સિટીઝનને નોકરી !
Ambalal Patel Prediction : રાજ્યમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat News: ભાજપના વધુ એક ધારાસભ્યએ લગાવ્યો સરકારી અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડા જેવો વરસાદ! ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ: ક્યાંક ભારે, ક્યાંક અતિભારે; જાણો તમારા જિલ્લામાં કેવા વાદળો ઘેરાશે
વાવાઝોડા જેવો વરસાદ! ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ: ક્યાંક ભારે, ક્યાંક અતિભારે; જાણો તમારા જિલ્લામાં કેવા વાદળો ઘેરાશે
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
બિહારના રાજકારણમાં મોટો ભૂકંપઃ લાલુ યાદવના દીકરાએ અપક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત
બિહારના રાજકારણમાં મોટો ભૂકંપઃ લાલુ યાદવના દીકરાએ અપક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત
અમદાવાદનો વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડવાની તૈયારીઓ શરૂ: ₹42 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ₹3.90 કરોડમાં ધ્વસ્ત થશે
અમદાવાદનો વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડવાની તૈયારીઓ શરૂ: ₹42 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ₹3.90 કરોડમાં ધ્વસ્ત થશે
ટ્રમ્પની થાઈલેન્ડ-કંબોડિયાને ધમકીઃ ભારત-પાકિસ્તાન યુદ્ધનો ઉલ્લેખ કરતાં કહ્યું -
ટ્રમ્પની થાઈલેન્ડ-કંબોડિયાને ધમકીઃ ભારત-પાકિસ્તાન યુદ્ધનો ઉલ્લેખ કરતાં કહ્યું - "જો યુદ્ધ બંધ નહીં થાય, તો કોઈ ટ્રેડ ડીલ નહીં થાય"
એશિયા કપ 2025નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર: IND vs PAK મહામુકાબલો 14 સપ્ટેમ્બરે, જાણો ભારત-પાક સાથે ગ્રુપમાં બીજી બે ટીમ કઈ છે
એશિયા કપ 2025નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર: IND vs PAK મહામુકાબલો 14 સપ્ટેમ્બરે, જાણો ભારત-પાક સાથે ગ્રુપમાં બીજી બે ટીમ કઈ છે
ફરી બદલાશે NCERT નો અભ્યાસક્રમ, હવે બાળકોને 'ઓપરેશન સિંદૂર' અને સેનાના શૌર્યનો ઇતિહાસ શીખવવામાં આવશે
ફરી બદલાશે NCERT નો અભ્યાસક્રમ, હવે બાળકોને 'ઓપરેશન સિંદૂર' અને સેનાના શૌર્યનો ઇતિહાસ શીખવવામાં આવશે
WCL 2025: ભારત જીતની નજીક પહોંચીને હાર્યું, ઓસ્ટ્રેલિયાએ છેલ્લી ઓવરમાં બાજી પલટી
WCL 2025: ભારત જીતની નજીક પહોંચીને હાર્યું, ઓસ્ટ્રેલિયાએ છેલ્લી ઓવરમાં બાજી પલટી
Embed widget