શોધખોળ કરો

Punjab Politics: શું પંજાબમાં લાગશે રાષ્ટ્રપતિ શાસન? રાજ્યપાલે CM માનને ચેતવણી આપતા રાજકારણ ગરમાયું

Punjab News: પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત અને મુખ્યમંત્રી ભગવંત માન વચ્ચે ચાલી રહેલો વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો.

Punjab News: પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત અને મુખ્યમંત્રી ભગવંત માન વચ્ચે ચાલી રહેલો વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે AAP સરકાર પર બંધારણ વિરુદ્ધ કામ કરવાનો અને તેમના પત્રોનો જવાબ ન આપવાનો આરોપ લગાવ્યો છે. રાજ્યપાલે સીએમ ભગવંત માનને પત્ર લખીને ચેતવણી આપી છે કે જો તેઓ તેમના પત્રોનો જવાબ નહીં આપે તો તેઓ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી શકે છે.

 

વાસ્તવમાં, બનવારીલાલ પુરોહિતે કહ્યું કે રાજ્યપાલ દ્વારા માંગવામાં આવેલી માહિતી ન આપવી એ સ્પષ્ટપણે સીએમ ભગવંત માન પર લાદવામાં આવેલી બંધારણીય ફરજનું અપમાન છે. જો તેમાં નિષ્ફળ જાય તો મારી પાસે કાયદા અને બંધારણ મુજબ પગલાં લેવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. આ પહેલા રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે સીએમ ભગવંત માન પર જૂનમાં યોજાયેલા વિધાનસભા સત્ર દરમિયાન તેમની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો.

રાજ્યપાલ પાસે ઘણી બધી સત્તાઓ છે
તો બીજી તરફ, આ પહેલા પણ રાજ્યપાલ પુરોહિતે પણ સીએમ માન પર વહીવટી બાબતોની માહિતી ન આપવાનો આરોપ લગાવ્યો હતો.તેમણે કહ્યું હતું કે વિધાનસભા સત્ર દરમિયાન પસાર કરાયેલા ચાર બિલોમાંથી એક રાજ્ય યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલરની નિમણૂક માટે રાજ્યપાલની સત્તા છીનવી લેશે. પુરોહિતે તેને સંપૂર્ણપણે ગેરકાયદે ગણાવ્યું હતું. પુરોહિતે સીએમ માન પર બંધારણની કલમ 167નું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.

કોઈપણ પત્રનો નથી મળ્યો જવાબ
રાજ્યપાલ પુરોહિતે કહ્યું હતું કે રાજ્યપાલ દ્વારા માંગવામાં આવેલી કોઈપણ વહીવટી માહિતી મુખ્યમંત્રી આપવા માટે બંધાયેલા છે. તેમણે કહ્યું કે માર્ચમાં પણ સુપ્રીમ કોર્ટે તેમને આ બંધારણીય જોગવાઈનું સન્માન કરવાની સલાહ આપી હતી. જે બાદ તેમણે મુખ્યમંત્રીને 10-15 પત્રો લખ્યા પરંતુ તેમાંથી ઘણાનો જવાબ ન મળ્યો કે અધૂરો જવાબ મળ્યો. તેમણે કહ્યું કે જ્યારે હું કોઈ માહિતી માંગું છું ત્યારે સીએમ માન ગુસ્સે થઈ જાય છે. પુરોહિતે સીએમ માન પરના નિવેદનનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ કહે છે કે તેઓ માત્ર ત્રણ કરોડ પંજાબીઓ માટે જવાબદાર છે રાજભવનને નહીં. પણ તેણે પોતાની મરજી પ્રમાણે નહીં પણ બંધારણ પ્રમાણે રાજ્ય ચલાવવાનું છે, પૂરોહિતે કહ્યું કે, તમે રાજા થોડા છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Embed widget