શોધખોળ કરો

નવા વર્ષ પર ખેડૂતોને મોદી સરકારની ભેટ, ખાતામાં જમા કરવામાં આવશે 11,000 કરોડ રૂપિયા

કર્ણાટકના તુમકુરમાં આજે યોજાનારા કાર્યક્રમમમાં જે ખેડૂતો પીએમ કિસાન યોજના અંતર્ગત આવે છે તેમના ખાતામાં રૂપિયા જમા કરાવશે.

તુમકુરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશના ખેડૂતોના ખાતામાં એક સાથે 11,000 કરોડ રૂપિયા જમા કરાવશે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત આપવામાં આવતાં રૂપિયા સીધા જ ખેડૂતોના ખાતામાં જમા થશે. કર્ણાટકના તુમકુરમાં આજે યોજાનારા કાર્યક્રમમમાં જે ખેડૂતો પીએમ કિસાન યોજના અંતર્ગત આવે છે તેમના ખાતામાં રૂપિયા જમા કરાવશે. 7.60 કરોડ ખેડૂતોને મળ્યો છે યોજનાનો લાભ પ્રધાનમંત્રી મોદી સીધા આ રીતે આશરે 8 કરોડ લાભાર્થીઓના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ આજે આશરે 11,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. કૃષિ મંત્રાલયના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં દેશભરના આશરે 7 કરોડ 60 લાખ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત રકમ ટ્રાન્સફર કરવામાં આવી ચુકી છે. 24 ફેબ્રુઆરી, 2019ના રોજ લોન્ચ થઈ હતી યોજના આ યોજના ગત વર્ષે 24 ફેબ્રુઆરીના રોજ લોંચ કરવામાં આવી હતી. જે અંતર્ગત 2 હેકટરથી ઓછી જમીન વાળા ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા મદદ કરવાની જોગવાઈ છે. પીએમ મોદીનો કર્ણાટક કાર્યક્રમ - બપોરે 1 વાગ્યે મોજી બેંગલુરુ એરપોર્ટ પર ઉતરશે. ત્યાંથી તુમકુરના સિદ્દગંગા મઠ જશે. - બપોરે 2.15 કલાકે સિદ્દગંગા મઠના એક કાર્યક્રમમાં હિસ્સો લેશે. - બપોરે 3.15 કલાકે કૃષિ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામ કરનારા ખેડૂતોને કૃષિ કર્મણ પુરસ્કાર વિતરણ કરશે. - સાંજે 6 કલાકે ડીઆરડીઓ કાર્યક્રમમાં હિસ્સો લેશે. - રાત્રે રાજભવનમાં રોકાણ કરશે. - 3 જાન્યુઆરીએ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કરશે. મધદરિયે ક્રૂઝ પર ‘DJ વાલે બાબુ’ ગર્લને હાર્દિક પંડ્યાએ કિસ કરીને કર્યું , જુઓ સગાઈની તસવીરો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
Embed widget