શોધખોળ કરો

Punjab News: પંજાબના રાજ્યપાલ, મુખ્યમંત્રીને મળી ધમકી, જૈશ-એ-મોહમ્મદે પત્રમાં કહ્યુ- આ રેલવે સ્ટેશન ઉડાવી દઇશું

આતંકવાદીઓએ પંજાબના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભગવંત માન અને કેટલાક રેલવે સ્ટેશનોને નિશાન બનાવવાની ધમકી આપી છે

Punjab News: આતંકવાદીઓએ પંજાબના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભગવંત માન અને કેટલાક રેલવે સ્ટેશનોને નિશાન બનાવવાની ધમકી આપી છે. રાજ્યના કપૂરથલા સ્ટેશનના ડીઆરએમને મળેલા પત્રમાં સુલતાનપુર લોધી, લોહિયાં ખાસ, ફિરોઝપુર કેન્ટોનમેન્ટ, અમૃતસર અને તરનતારન સહિત અનેક રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ પત્ર જૈશ-એ-મોહમ્મદે લખ્યો છે. જો કે, આ અંગે કોઈ તારીખ કે દિવસનો ઉલ્લેખ કર્યો નથી.

આ ધમકીભર્યો પત્ર કપૂરથલાના સુલતાનપુર લોધી રેલવે સ્ટેશન પરથી મળ્યો છે. સ્ટેશન માસ્ટરના નામે લખવામાં આવેલા આ પત્રને વાંચીને પોલીસ દોડતી થઇ ગઇ છે. ઘટનાની ગંભીરતાને જોઇને સ્ટેશન માસ્તરે ઉચ્ચ અધિકારીઓને આ અંગેની જાણકારી  આપી હતી. ઉલ્લેખનીય છે કે અંગ્રેજી નોટબુકના પેજ પર હિન્દીમાં ધમકીભર્યો પત્ર લખવામાં આવ્યો છે.

સુલતાનપુર લોધી રેલ્વે સ્ટેશનના સ્ટેશન માસ્ટરે કહ્યું કે, "આજે પોસ્ટ દ્વારા મળેલા ધમકીભર્યા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બદલો લેવા માટે સુલતાનપુર લોધી, ફિરોઝપુર અને જલંધર જેવા મોટા રેલ્વે સ્ટેશનોને 21 મે સુધીમાં ઉડાવી દેવામાં આવશે. મુખ્યમંત્રી અને અન્ય કેટલાક લોકો પર પણ હુમલો કરવામાં આવશે.

પોલીસ સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે

ઉલ્લેખનીય છે કે 21 મે સુધી ઉગ્રવાદી સંગઠનો દ્વારા પંજાબના કેટલાક રેલવે સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. બાદમાં સાવચેતીના ભાગરૂપે રેલવે સ્ટેશનોની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ પંજાબ, જમ્મુ અને પઠાણકોટમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇંદોરમાં EV ચાર્જિગ પોઇન્ટમાં તીવ્ર બ્લાસ્ટ, ભીષણ આગ લાગતાં ઘર ખાક, 6 લોકો જીવતા ભૂંજાયા
ઇંદોરમાં EV ચાર્જિગ પોઇન્ટમાં તીવ્ર બ્લાસ્ટ, ભીષણ આગ લાગતાં ઘર ખાક, 6 લોકો જીવતા ભૂંજાયા
Big relief for flyers: હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં ચૂકવવા પડે એકસ્ટ્રા રૂપિયા, બદલાઈ ગયો નિયમ
Big relief for flyers: હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં ચૂકવવા પડે એકસ્ટ્રા રૂપિયા, બદલાઈ ગયો નિયમ
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું
Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી આવી, હવે કોનો વારો?
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : કોમન સિવિલ કોડ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓએ ભગાવી પોલીસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ સ્કવોર્ડ પહોંચી ઘટનાસ્થળે
વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ સ્કવોર્ડ પહોંચી ઘટનાસ્થળે
ઇંદોરમાં EV ચાર્જિગ પોઇન્ટમાં તીવ્ર બ્લાસ્ટ, ભીષણ આગ લાગતાં ઘર ખાક, 6 લોકો જીવતા ભૂંજાયા
ઇંદોરમાં EV ચાર્જિગ પોઇન્ટમાં તીવ્ર બ્લાસ્ટ, ભીષણ આગ લાગતાં ઘર ખાક, 6 લોકો જીવતા ભૂંજાયા
Big relief for flyers: હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં ચૂકવવા પડે એકસ્ટ્રા રૂપિયા, બદલાઈ ગયો નિયમ
Big relief for flyers: હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં ચૂકવવા પડે એકસ્ટ્રા રૂપિયા, બદલાઈ ગયો નિયમ
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
LPG Gas Cylinder: દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
Ahmedabad News: અમદાવાદના સરખેજમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી, એક યુવકનું મોત
Ahmedabad News: અમદાવાદના સરખેજમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી, એક યુવકનું મોત
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
iPhone Support Ends: એપલ યુઝર્સ માટે મોટા સમાચાર, આ બે આઈફોનને નહીં મળે સપોર્ટ
iPhone Support Ends: એપલ યુઝર્સ માટે મોટા સમાચાર, આ બે આઈફોનને નહીં મળે સપોર્ટ
Ali Larijani Killed: ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારિઝાનું હુમલામાં મોત, તેહરાને કરી પુષ્ટી
Ali Larijani Killed: ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારિઝાનું હુમલામાં મોત, તેહરાને કરી પુષ્ટી
Embed widget