શોધખોળ કરો

રાહુલ ગાંધીએ શાકભાજી વેચનાર રામેશ્વરને ઘરે બોલાવી લંચ કરાવ્યું, ટ્વિટ કરી લખ્યો શાનદાર મેસેજ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારે (14 ઓગસ્ટ) શાકભાજી વેચનાર રામેશ્વરને મળ્યા હતા અને તેમની સાથે તેમના ઘરે ભોજન લીધું હતું.

Rahul Gandhi Meets Vegetable Vendor: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારે (14 ઓગસ્ટ) શાકભાજી વેચનાર રામેશ્વરને મળ્યા હતા અને તેમની સાથે તેમના ઘરે ભોજન લીધું હતું. કોંગ્રેસે તેના  રાહુલ ગાંધીએ ટ્વિટર એકાઉન્ટ પરથી તેમની સાથેની તસવીર શેર કરી છે. આ પહેલા રામેશ્વરે એક વીડિયોમાં રાહુલ ગાંધીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

રામેશ્વરે રાહુલ ગાંધીને મળ્યા બાદ ખુશી વ્યક્ત કરી છે.  રામેશ્વરને મળ્યા પછી કોંગ્રેસ નેતાએ કહ્યું કે રામેશ્વર જી  ખૂબ જ શાનદાર વ્યક્તિ છે, તેઓ પ્રતિકૂળ સંજોગોમાં પણ હસતા હોય છે. તેમના વીડિયોએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. મોંઘવારીને કારણે રામેશ્વર ટામેટાં વેચવા માટે ખરીદી શક્યા નહીં અને તેમની આંખોમાં આંસુ આવી ગયા.

રાહુલ ગાંધીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી 

તમને જણાવી દઈએ કે હાલમાં જ ધ લલ્લનટોપે  દિલ્હીની આઝાદપુર મંડીમાં રામેશ્વર સાથે મોંઘવારી અંગે વાત કરી હતી. આ દરમિયાન તે ભાવુક થઈ ગયા અને તેની આંખો ભીની થઈ ગઈ. તેમણે કહ્યું હતું કે ટામેટાં ખૂબ મોંઘા છે, મારામાં તેને ખરીદવાની હિંમત નથી. તે બજારમાં કેટલી કિંમતે વેચાશે તેની ખબર નથી.  એવામાં નુકસાન થઈ શકે છે. તમે જે પણ ખરીદવા જાઓ છો તે મોંઘુ છે.

અમીર અને ગરીબ વચ્ચેની ખાઈને ભરવાની જરૂર 

આ વીડિયો જોયા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે દેશને બે ભાગમાં વહેંચવામાં આવી રહ્યો છે. એક તરફ સત્તાથી સુરક્ષિત શક્તિશાળી લોકો છે, જેમના નિર્દેશો પર દેશની નીતિઓ બની રહી છે અને બીજી તરફ એક સામાન્ય ભારતીય છે જેની પહોંચમાંથી શાકભાજી જેવી પ્રાથમિક વસ્તુઓ પણ દૂર થઈ રહી છે. આપણે અમીર અને ગરીબ વચ્ચેની આ વિસ્તરતી ખાઈને ભરવાની છે અને આંસુ લૂછવાનાં છે.


સાથે જમ્યા હતા 

આ પછી અન્ય એક વીડિયોમાં રામેશ્વરે રાહુલ ગાંધીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, શું હું રાહુલ સર (રાહુલ ગાંધી) સાથે વાત કરી શકું છું. હું તેમનો આભાર માનવા માંગુ છું. જો રાહુલ જી મારા જેવા નાના માણસને મળે તો તે મારું સૌભાગ્ય હશે. જ્યારે આ વીડિયો રાહુલ ગાંધી સુધી પહોંચ્યો તો તેઓ પોતે રામેશ્વરને મળવા આઝાદપુર મંડી પહોંચ્યા. આટલું જ નહીં રાહુલે શાકભાજી વેચનારને પોતાના ઘરે બોલાવ્યા અને તેમની સાથે  જમાડ્યા હતા. જણાવી દઈએ કે રામેશ્વર ઉત્તર પ્રદેશના કાસગંજના છે. તેઓ છેલ્લા 10-12 વર્ષથી દિલ્હીમાં રહે છે અને અહીં શાકભાજી વેચે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
Embed widget