શોધખોળ કરો

RSS માનહાનિ કેસ મામલે રાહુલ ગાંધીને મળ્યા જામીન, કૉર્ટમાં કહ્યું- ‘હું નિર્દોષ છું’

રાહુલ ગાંધી પર આરોપ છે કે તેઓએ પત્રકાર ગૌરી લંકેશની હત્યા મામલે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસની વિચારધારા સાથે જોડીને ટિપ્પણી કરી હતી.

મુંબઈ: કૉંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી ચુકેલા રાહુલ ગાંધીને ગુરુવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના માનહાનિ કેસમાં શિવડી કોર્ટમાંથી જામીન મળી ગયા છે. રાહુલ ગાંધીને 15 હજાર રૂપિયા બોન્ડ ભર્યા બાદ જામીન મળ્યા છે. સુનાવણી રાહુલ ગાંધીએ કોર્ટમાં કહ્યું કે “હું નિર્દોષ છું. મારા નિવેદનને ખોટી રીતે રજુ કરવામાં આવ્યું છે. ” કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આરોપ છે કે તેઓઓ પત્રકાર ગૌરી લંકેશની હત્યાને ભારતીય જનતા પાર્ટી અને આરએસએસની વિચારધારા સાથે જોડી હતી. આ મામલે સંઘના એક કાર્યકર્તા ધ્રુતિમાન જોશીએ માનહાનિ કેસ કર્યો હતો. આ મામલે સીપીએમ નેતા સીતારામ યેચુરીને પણ સમન પાઠવવામાં આવ્યું હતું. ઉલ્લખનીય છે કે ગૌરી લંકેશની સપ્ટેમ્બર 2017માં બેંગલુરુમાં તેમના ઘરની આગળ ગોળીમારી હત્યા કરી દેવામાં આવી હતી. રાહુલ ગાંધીએ કોર્ટની બહાર મીડિયા વાત કરતા કહ્યું “મે કૉર્ટમાં મારી વાત રજુ કરી હતી. આ વિચારધારની લડાઈ છે. હું ગરીબો, ખેડૂતો અને મજૂરો સાથે છું.” અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવા અંગે પૂછતા રાહુલ ગાંધીએ કહ્યું કે “મારે જે કહેવાનું હતું કે હું ગઈ કાલે કહી દીધું છે. આ લડાઈ ચાલુ રહેશે. હું હવે ગત વખત કરતા 10 ગણી વધુ મહેનતથી લડીશ.” વર્લ્ડકપ મેચમાં સાવ નગ્નાવસ્થામાં મેદાન પર દોડી આવેલા યુવકે પાંચ મિનિટ લગી સિક્યૂરિટીને દોડાવી, મેચ રોકવી પડી, જુઓ વીડિયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
Embed widget