શોધખોળ કરો

Rajasthan Politics: જયપુરમાં આજે કોગ્રેસ નેતા સચિન પાયલટ એક દિવસના કરશે ઉપવાસ, આ કોગ્રેસ નેતાએ આપ્યું સમર્થન

રાજસ્થાનમાં આમ આદમી પાર્ટીના પ્રભારી વિનય મિશ્રાએ ટ્વીટ કરીને પોતાનું સમર્થન આપ્યું છે

Rajasthan Congress Crisis: રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલટ આજે જયપુરમાં એક દિવસ માટે ઉપવાસ કરશે. તેઓ અગાઉની ભાજપ સરકારના કથિત ભ્રષ્ટાચારની તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર ઉતરી રહ્યા છે. તેમનો આરોપ છે કે અશોક ગેહલોત સરકારે તેના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર કોઈ પગલાં લીધા નથી જેના આધારે તે સત્તામાં આવી હતી. સચિનના આ પગલા પર રાજસ્થાન કોંગ્રેસમાં ભાગલા પડી ગયા છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રમોદ કૃષ્ણને એક કવિતા દ્વારા પોતાની વાત રાખી છે. કૃષ્ણનને સચિન પાયલટના સમર્થક માનવામાં આવે છે. આચાર્ય પ્રમોદ કૃષ્ણને ટ્વિટર પર કવિતા લખી સચિન પાયલટને સમર્થન આપ્યું છે.

રાજસ્થાનમાં આમ આદમી પાર્ટીના પ્રભારી વિનય મિશ્રાએ ટ્વીટ કરીને પોતાનું સમર્થન આપ્યું છે. તે ઘણી રીતે વિશેષ માનવામાં આવે છે. એક તરફ જ્યાં કોંગ્રેસ પક્ષના નેતાઓ મુશ્કેલીમાં અને લાચારીની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ આપના સમર્થનથી મોટો સંદેશો આપવામાં આવ્યો છે.

વિનય મિશ્રાએ ટ્વીટ કર્યું છે કે, 'રાજસ્થાનને આજે જો કોઈએ લૂંટ્યું છે તો તે વસુંધરાજી અને અશોક ગેહલોતજીનું અતૂટ ગઠબંધન છે. જેના કારણે દેશમાં સૌથી વધુ 5 લાખ કરોડનું દેવું રાજસ્થાન પર છે. હું હંમેશા આ વાત કહું છું કે કોંગ્રેસ અને ભાજપનું અતૂટ ગઠબંધન છે. હવે તેમના નેતાઓ પોતે કહી રહ્યા છે કે ગેહલોત અને વસુંધરા મળીને સરકાર બનાવી રહ્યા છે. આ બહુ ગંભીર બાબત છે. તે ખૂબ જ ડરામણી પણ છે.

શું છે રાજસ્થાન કોંગ્રેસનું સંકટ

સચિન પાયલટના ઉપવાસની જાહેરાત સાથે જ રાજસ્થાન કોંગ્રેસનું સંકટ ફરી એકવાર સપાટી પર આવ્યું છે. આ ઉપવાસને લઈને રાજસ્થાન કોંગ્રેસના બંને જૂથો સામસામે છે. આ સાથે જ કોંગ્રેસની નેતાગીરી પણ એક્શનમાં આવી છે, પરંતુ મામલો ઉકેલાય તેમ લાગતું નથી. રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી સુખજિંદર સિંહ રંધાવાએ સચિન પાયલટના ભૂખ હડતાળના નિર્ણયને પક્ષના હિત વિરુદ્ધ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ ગણાવી છે.

સચિન પાયલોટની યોજના મુજબ તેઓ મંગળવારે સવારે 11 વાગ્યે જયપુરના શહીદ સ્મારક ખાતે ઉપવાસ શરૂ કરશે.આ કાર્યક્રમ માટે તેમણે તેમના સમર્થક નેતાઓ કે ધારાસભ્યોને ઔપચારિક આમંત્રણ મોકલ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તેમના મતવિસ્તાર ટોંક અને જેમાં સવાઈ માધોપુર સહિત અનેક જિલ્લાઓમાંથી તેમના સમર્થકો ભાગ લેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ

વિડિઓઝ

Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
Embed widget