શોધખોળ કરો

કોંગ્રેસે કર્યો દાવો- UPAના કાર્યકાળમાં છ વખત થઇ હતી સર્જિકલ સ્ટ્રાઇક

શુક્લાએ કહ્યું કે, પ્રથમ સર્જિકલ સ્ટ્રાઇક 19 જૂન 2008ના રોજ કાશ્મીરના પૂંચમાં ભટ્ટલ સેક્ટરમાં કરાઇ હતી.

નવી દિલ્હીઃ કોગ્રેસ નેતા રાજીવ શુક્લાએ ગુરુવારે સર્જિકલ સ્ટ્રાઇક મારફતે કટાક્ષ કરતા કહ્યું હતું કે, મોદી સરકારે પાકિસ્તાન પર કરેલા એક સર્જિકલ સ્ટ્રાઇક પર પીઠ થપથપાવી રહી છે જ્યારે યુપીએ સરકાર દરમિયાન પાકિસ્તાન વિરુદ્ધ છ વખત સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કોગ્રેસ નેતા રાજીવ શુક્લાએ કહ્યું કે, યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાન વિરુદ્ધ છ વખત સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. શુક્લાએ કહ્યું કે, પ્રથમ સર્જિકલ સ્ટ્રાઇક 19 જૂન 2008ના રોજ કાશ્મીરના પૂંચમાં ભટ્ટલ સેક્ટરમાં કરાઇ હતી. બીજી નીલમ નદી ઘાટીમાં 30 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર 2011 વચ્ચે થઇ હતી. ત્રીજી સર્જિકલ સ્ટ્રાઇક સાવન પાત્રા ચેકપોસ્ટ પર 6 જાન્યુઆરી 2013માં થઇ હતી. ચોથી 27-28 જૂલાઇ 2013ના રોજ નાજાપીર સેક્ટરમાં, પાંચમી નીલમ ઘાટીમાં 6 ઓગસ્ટ 2013ના રોજ અને છઠ્ઠી 14 જાન્યુઆરી 2014માં થઇ હતી. રાજીવે કહ્યું કે, જેમણે એક સર્જિકલ સ્ટ્રાઇક કરી છે  તેઓ પોતાના વખાણ કરતા થાકતા નથી. ભાજપ દ્ધારા સર્જિકલ સ્ટ્રાઇક પર પ્રચાર કરવા પર નિશાન સાધતા રાજીવે કહ્યું કે, મનમોહન સિંહ સર્જિકલ સ્ટ્રાઇકનું રાજકારણ નહોતું કર્યું. આ અગાઉ વડાપ્રધાન મોદીએ કોગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઇકની સફળતા બાદ આખા દેશમાં જોશનો માહોલ હતો પરંતુ કોગ્રેસ હેડક્વાર્ટરમાં જાણે કોઇ શોકસભા ચાલી રહી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ranveer Allahbadia એ માંગી માફી, માતા-પિતાને લઈ કરી હતી અશ્લીલ મજાકNadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
Post Office : પોસ્ટની શાનદાર સ્કીમ! દર મહિને થશે 5500 રુપિયાની કમાણી
Post Office : પોસ્ટની શાનદાર સ્કીમ! દર મહિને થશે 5500 રુપિયાની કમાણી
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Embed widget