શોધખોળ કરો

દિલ્હીઃ રામ મંદિર માટે રામલીલા મેદાનમાં VHPની ધર્મસભા, રામમંદિર માટે કાયદો લાવવાની માંગ

નવી દિલ્હીઃ રામ મંદિર પર ચાલી રહેલી રાજનીતિ વચ્ચે વિશ્વ હિંદુ પરિષદે આજે દિલ્હીના રામલીલા મેદાનમાં વિશાળ ધર્મસભા યોજી છે. વિશ્વ હિંદુ પરિષદના પદાધિકારીઓ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહક ભૈયાજી જોશીએ બેઠકમાં ભાગ લઇ રહ્યા છે. ધર્મસભામાં વિહિપના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે કહ્યું કે, હિંદુ સમાજ અનંતકાળ સુધી રાહ જોઇ શકે નહીં. સુપ્રીમ કોર્ટ પોતાના કર્તત્વોથી ભાગી શકે નહીં. 3-11 ડિસેમ્બરના રોજ શરૂ થઇ રહેલા શિયાળુ સત્ર અગાઉ અમે આવ્યા છીએ અને રામ મંદિર પર કાયદો બનાવવાની માંગ કરી રહ્યા છીએ. જ્યારે અનુભૂતાનંદજીએ કહ્યું કે, અમારા રામલલા ટેન્ટમાં છે અને અમારા અન્ય લોકો ઠાઠમાં છે. આ અગાઉ વીએચપીએ અયોધ્યામાં પણ ધર્મસભા કરી હતી. રામ લીલા મેદાનમાં આજે પાંચ લાખ લોકો આવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જેને કારણે મેદાનની આસપાસના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. રેલીની સુરક્ષા માટે પોલીસ અને અર્ધસૈનિક દળોના 15 હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. એમ્બુલન્સ પણ મોટી સંખ્યામાં રામલીલા મેદાન પાસે તૈનાત કરવામાં આવી છે. વીએચપી પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે, રવિવારે રામલીલા મેદાનમાં ધર્મ સંસદને આરએસએસના કાર્યકારી વડા સુરેશ ભૈયાજી જોશી સંબોધિત કરશે. આ વિશાળ રેલી થશે જે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ માટે કાયદો લાવવાનું સમર્થન નહી કરનારા તમામ લોકોનું હૃદય પરિવર્તન કરી દેશે. વીએચપીના મહાસચિવ સુરેન્દ્ર જૈને કહ્યું કે, જો કોઇ સ્થિતિમાં સંસદમાં શિયાળુ સત્રમાં કાયદો લાવવામાં નહી આવે તો આગામી ધર્મસભામાં મોટો નિર્ણય લેવામાં આવશે. તેનું આયોજન 31 જાન્યુઆરી અને એક ફેબ્રુઆરીના રોજ મહાકુંભમાં ઇલાહાબાદમાં કરાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Embed widget