શોધખોળ કરો

‘રિયલ જેમ્સ બોન્ડ’: PoKમાં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઈક કરનાર ભારતના માસ્ટરમાઈન્ડ કોણ છે? જાણો વિગત

નવી દિલ્હી: પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાંઓ પર મોટી કાર્યવાહીના સમાચારો આવી રહ્યાં છે. ભારતના 12 મિરાજ 2000 જેટએ પાકિસ્તાનમાં 1000 કિલોમાં બૉમ્બ ફેંક્યા છે. જોકે અત્યાર સુધી ભારતીય વાયુસેના તરફથી સ્પષ્ટ કરવામાં આવી છે. બીજી સર્જીકલ સ્ટ્રાઈકના માસ્ટરમાઈન્ડ પણ અજીત ડોભાલ છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ‘રિયલ જેમ્સ બોન્ડ’: PoKમાં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઈક કરનાર ભારતના માસ્ટરમાઈન્ડ કોણ છે? જાણો વિગત ભારતીય સૈન્યએ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં ઘુસીને આતંકવાદીઓને ઠાર કરવા કરેલ બીજી સર્જિકલ સ્ટ્રાઈકની દેશભરમાં ભારે પ્રશંસા થઈ રહી છે. ત્યારે એ વાત મહત્વપૂર્ણ બની રહે છે કે, આ સમગ્ર ઓપરેશનના હીરો ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર(NSA) અજીત ડોભાલ છે. અજીત ડોભાલના નેતૃત્વમાં આ સર્જીકલ સ્ટ્રાઈક પાર પાડવામાં આવી હતી. અજીત ડોભાલે પાકિસ્તાની આતંકવાદી વિરૂદ્ધના આ સમગ્ર ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ‘રિયલ જેમ્સ બોન્ડ’: PoKમાં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઈક કરનાર ભારતના માસ્ટરમાઈન્ડ કોણ છે? જાણો વિગત ભારતના NSA અજીત ડોભાલને સ્પાઈ વર્લ્ડમાં ‘રિયલ જેમ્સ બોન્ડ’ તરીકે ઓળખવામાં આવે છે. ડોભાલ ભારતના એક માત્ર એવા પોલીસ ઓફિસર છે, જેમને કીર્તિ ચક્ર મળ્યું છે. ડોભાલને ગેલેન્ટ્રી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. ગુપ્તચર તરીતે ડોભાલને સાડા ત્રણ દાયકા કરતા વધુનો અનુભવ છે. ‘રિયલ જેમ્સ બોન્ડ’: PoKમાં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઈક કરનાર ભારતના માસ્ટરમાઈન્ડ કોણ છે? જાણો વિગત
અંડરકવર એજન્ટ અજીત ડોભાલ 1968ની કેરલ બેંચના આઈપીએસ ઓફિસર છે. ફોર્સ જોઈન કર્યાં બાદ તેમણે જાસૂસીની દુનિયામાં પગ મુક્યો હતો. આપને જાણીને રોમાંચ થશે કે, અજીત ડોભાલ પાકિસ્તાનમાં 6 વર્ષ સુધી અંડરકવર એજન્ટ રહી ચૂક્યા છે અને તેઓ પાકિસ્તાની ઉર્દુ સહીત દુનિયાની કેટલીય ભાષાઓમાં માહેર છે. ‘રિયલ જેમ્સ બોન્ડ’: PoKમાં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઈક કરનાર ભારતના માસ્ટરમાઈન્ડ કોણ છે? જાણો વિગત પૂર્વોત્તરમાં સફળ કામગીરી 1986માં અજીત ડોભાલે ભારતના પૂર્વોત્તરમાં ઉગ્રવાદીઓ વિરૂદ્ધ સફળ સ્પાય મિશન ચલાવ્યું હતું. એ ઓપરેશન હેઠળ ડોભાલે ઉગ્રવાદી સંગઠન લાલડેંગાના 7માંથી 6 કમાન્ડર્સને ભારતના પક્ષમાં કરી લીધા હતા. ત્યાર બાદ ઉગ્રવાદીઓ ભારત સાથે વાતચીત કરવા ઘૂંટણીએ પડી ગયા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ
રેશન કાર્ડમાં મોટો ફેરફારઃ ઘઉં અને ચણાની સાથે સાથે સરકાર દ્વારા 10 વધુ વસ્તુઓ મફત આપવામાં આવી રહી છે
રેશન કાર્ડમાં મોટો ફેરફારઃ ઘઉં અને ચણાની સાથે સાથે સરકાર દ્વારા 10 વધુ વસ્તુઓ મફત આપવામાં આવી રહી છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rahul Gandhi:અદાણીજી ઔર મોદી એક હૈ તો સેફ હૈ..પ્રધાનમંત્રી ઉનકો પ્રોટેક્ટ કર રહે હૈ..Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશેKhyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ
રેશન કાર્ડમાં મોટો ફેરફારઃ ઘઉં અને ચણાની સાથે સાથે સરકાર દ્વારા 10 વધુ વસ્તુઓ મફત આપવામાં આવી રહી છે
રેશન કાર્ડમાં મોટો ફેરફારઃ ઘઉં અને ચણાની સાથે સાથે સરકાર દ્વારા 10 વધુ વસ્તુઓ મફત આપવામાં આવી રહી છે
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
10 દિવસમાં પેન્શનધારકો આ કામ કરી લે, નહીં તો બંધ થઈ જશે પેન્શન, જાણો શું છે પ્રોસેસ
10 દિવસમાં પેન્શનધારકો આ કામ કરી લે, નહીં તો બંધ થઈ જશે પેન્શન, જાણો શું છે પ્રોસેસ
Adani Group:  અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી પર લાગેલા આરોપો અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Adani Group: અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી પર લાગેલા આરોપો અંગે આપી પહેલી પ્રતિક્રિયા
બધા પુરાવાનો નાશ કરી દો! ગૂગલે તેના કર્મચારીઓને કેમ આવું કહ્યું?
બધા પુરાવાનો નાશ કરી દો! ગૂગલે તેના કર્મચારીઓને કેમ આવું કહ્યું?
Embed widget