શોધખોળ કરો

Republic Day 2023: ઇરવિન સ્ટેડિયમમાં પ્રથમ ગણતંત્ર દિવસની કરાઇ હતી ઉજવણી, પરેડ માટે આટલા વર્ષ જોવી પડી હતી રાહ

ગણતંત્ર દિવસનું નામ પડતાં જ કર્તવ્ય પથ  (અગાઉના રાજપથ) પર નીકળતી પરેડની ઝલક આંખો સામે આવી જાય છે

Republic Day 2023: આખો દેશ આજે ગણતંત્ર દિવસના રંગોમાં રંગાઈ ગયો છે. પ્રજાસત્તાક દિવસના અવસર પર લોકો જેની સૌથી વધુ રાહ જુએ છે તે છે પરેડ. ગણતંત્ર દિવસ અને પરેડ એકબીજાના પૂરક બની ગયા છે. ગણતંત્ર દિવસનું નામ પડતાં જ કર્તવ્ય પથ  (અગાઉના રાજપથ) પર નીકળતી પરેડની ઝલક આંખો સામે આવી જાય છે. જેને જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પરંતુ પ્રજાસત્તાક દિવસનું ગૌરવ ગણાતી પરેડનું આયોજન પ્રથમ પ્રજાસત્તાક દિવસ દરમિયાન કરવામાં આવ્યું ન હતું. આટલું જ નહીં, આજે પીએમ જે કર્તવ્ય પથ  પર ત્રિરંગો ફરકાવે છે તે પહેલા ગણતંત્ર દિવસના અવસર પર ન હતો. પછી ધ્વજ બીજે ક્યાંક ફરકાવવામાં આવ્યો હતો.

ઈરવિન સ્ટેડિયમ ખાતે પ્રથમ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી

26 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ અમલમાં આવ્યા પછી દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે પુરાણા કિલા, દિલ્હીની સામે ઇરવિન સ્ટેડિયમમાં પ્રજાસત્તાક દિવસના અવસર પર પ્રથમ વખત ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો.  આ પછી ગણતંત્ર દિવસ પર જાહેર રજા પણ જાહેર કરવામાં આવી હતી. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણોને પ્રથમ ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.

પાંચમી વખત પરેડનું સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું

ભારતે તેનો પહેલો ગણતંત્ર દિવસ ઈરવિન સ્ટેડિયમમાં ઉજવ્યો, પરંતુ બાદમાં તે લાલ કિલ્લો, કિંગ્સ વે કેમ્પ અને રામલીલા મેદાન ખાતે યોજાયો હતો.  વર્ષ 1955માં પ્રથમ વખત રાજપથને પ્રજાસત્તાક દિવસ માટે કાયમી ધોરણે પસંદ કરવામાં આવ્યો હતો અને અહીંથી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણતંત્ર દિવસની પરેડનો રૂટ 5 કિલોમીટરથી વધુ લાંબો છે. પરેડ રાષ્ટ્રપતિ ભવન નજીક રાયસીના હિલથી શરૂ થાય છે અને ઈન્ડિયા ગેટ થઈને લાલ કિલ્લા પર સમાપ્ત થાય છે.

અગાઉ 21ને બદલે 30 તોપોની સલામી આપવામાં આવતી હતી.

પ્રથમ ગણતંત્ર દિવસના અવસર પર જ્યારે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે 26 જાન્યુઆરી, 1950ના રોજ ઈરવિન સ્ટેડિયમમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન તેમને 30 તોપોની સલામી આપવામાં આવી હતી. જોકે બાદમાં આ સલામી 30ને બદલે 21 તોપોની કરવામાં આવી હતી અને હવે માત્ર 21 તોપોની સલામી આપવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget