શોધખોળ કરો

SCએ કહ્યુ- પ્રમોશનમાં અનામત નાગરિકોનો મૌલિક અધિકાર નહી, કોગ્રેસ-LJPએ કર્યો વિરોધ

ખંડપીઠે કહ્યું કે પ્રમોશનમાં અનામત નાગરિકોનો મૌલિક અધિકાર નથી અને આ માટે રાજ્ય સરકારો બાધ્ય કરવામાં આવી શકે નહીં.

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે, પ્રમોશનમાં અનામત એ મૌલિક અધિકાર નથી. તે સિવાય રાજ્ય સરકાર પણ પ્રમોશનમાં અનામત લાગુ કરવા માટે બાધ્ય નથી. જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને જસ્ટિસ હેમંત ગુપ્તાની બેન્ચે પોતાના એક નિર્ણયમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. ખંડપીઠે કહ્યું કે પ્રમોશનમાં અનામત નાગરિકોનો મૌલિક અધિકાર નથી અને આ માટે રાજ્ય સરકારો બાધ્ય કરવામાં આવી શકે નહીં. એટલું જ નહી કોર્ટ પણ સરકારને આ માટે મજબૂર કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બંધારણની કલમ 16(4) તથા (4એ)માં જે જોગવાઇઓ છે જે હેઠળ રાજ્ય સરકાર એસસી અને એસટીના ઉમેદવારોને પ્રમોશનમાં અનામત આપી શકે છે પરંતુ આ નિર્ણય રાજ્ય સરકારનો જ રહેશે. જો કોઇ રાજ્ય સરકાર આમ કરવા માંગતી નથી તો તેને સાર્વજનિક સેવાઓમાં એ વર્ગના પ્રતિનિધિત્વની અછતના સંબંધમાં ડેટા એકઠા કરવો પડશે કારણ કે અનામત વિરુદ્ધ મામલો ઉઠવા પર આ આંકડાઓ કોર્ટમાં રાખવા પડશે જેથી તેમના ઇરાદાઓ જાણી શકાય છે. પરંતુ સરકારોને આ માટે મજબૂર કરી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે આ આદેશ ઉત્તરાખંડ હાઇકોર્ટના 15 નવેમ્બર 2019ના એ નિર્ણય પર આવ્યો છે જેમાં તેણે રાજ્ય સરકારને સેવા કાયદો 1994ની કલમ 3(7) હેઠળ એસસી-એસટી કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપવા કહ્યુ હતું જ્યારે ઉત્તરાખંડ સરકારે અનામત નહી પવાનો નિર્ણય કર્યો હતો. આ કેસ ઉત્તરાખંડના લોક નિર્માણ વિભાગમાં સહાયક એન્જિનિયરના પદો પર પ્રમોશનમાં એસસી-એસટીના કર્મચારીઓને અનામત આપવાનો મામલો છે. જેમાં સરકારે અનામત નહી આપવાનો નિર્ણય કર્યો હતો જ્યારે હાઇકોર્ટે સરકારને આ કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપવા કહ્યુ હતું. રાજ્ય સરકારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. કોગ્રેસે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. કોગ્રેસના મહાસચિવ મુકુલ વાસનિક અને દલિત નેતા ઉદિત રાજે કહ્યું કે,કોગ્રેસ પાર્ટી આ નિર્ણય સાથે અસહમત છે. આ ચુકાદો ભાજપ શાસિત ઉત્તરાખંડ સરકારના વકીલોની દલીલોના કારણે આવ્યો છે. કોગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ આ ચુકાદાનો વિરોધ કર્યો હતો. લોકજન શક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને કહ્યું કે સુપ્રીમ કોર્ટ દ્ધારા સાત ફેબ્રુઆરી 2020ના રોજ આપેલા નિર્ણય કે જેમાં કોર્ટે કહ્યુ હતું કે, સરકાર એસસી અને એસટી અને અન્ય પછાત વર્ગને સરકારી નોકરી અને પ્રમોશનમાં અનામત આપવા માટે બાધ્ય નથી. સૂત્રોના મતે ચિરાગ પાસવાન લોકસભામાં આ મુદ્દો ઉઠાવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Embed widget