શોધખોળ કરો

75 વર્ષે નિવૃત થઈ જવા પર RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?

RSS ના 100  વર્ષ પૂરા થવા પર  આયોજિત ત્રણ દિવસીય સંમેલનના છેલ્લા દિવસે RSS વડા મોહન ભાગવતે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી.

Mohan Bhagwat on Retirement Speculation: RSS ના 100  વર્ષ પૂરા થવા પર  આયોજિત ત્રણ દિવસીય સંમેલનના છેલ્લા દિવસે RSS વડા મોહન ભાગવતે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી.  મોહન ભાગવતે કહ્યું, 'મેં ક્યારેય કહ્યું નથી કે હું નિવૃત્તિ લઈશ કે બીજા કોઈએ 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવી જોઈએ... અમે  સંઘ જે કહેશે તે કરીશું.'

મોહન ભાગવતે આ વાત કહી

'શું 75 વર્ષ પછી રાજકારણમાંથી નિવૃત્તિ લેવી જોઈએ' આ પ્રશ્નના જવાબમાં RSS વડા મોહન ભાગવતે કહ્યું, "મેં આ વાત મોરોપંતના નિવેદનને ટાંકીને કહી હતી અને તેમના મંતવ્યો વ્યક્ત કર્યા હતા... મેં એવું નહોતું કહ્યું કે હું નિવૃત્તિ લઈશ કે બીજા કોઈએ નિવૃત્તિ લેવી જોઈએ... અમે જીવનમાં ગમે ત્યારે નિવૃત્તિ લેવા તૈયાર છીએ અને સંઘ ગમે તે સમયે અમને કામ કરવા માંગે અમે સંઘ માટે પણ કામ કરવા તૈયાર છીએ."

સંઘ પ્રમુખે ભૈયાજી દાણીનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે, 'ભૈયાજી દાણી લાંબા સમય સુધી સંઘના કાર્યવાહ રહ્યા. અહીં આવ્યા બાદ સમગ્ર સમય આપવો પડે છે. તેની સ્થિતિ એવી હતી કે ઘર ગૃહસ્થિ સારી ચાલી રહી હતી, તેઓ ફરી શકતા હતા. સંઘને સમય આપી શકતા હતા. અમે સંપૂર્ણ સમય આપીએ છીએ એટલા માટે અમારા પર વધુ કાર્યભાર નાખવામાં આવે છે. અમે સ્વયંસેવકોના મજદૂર છીએ.' 

મહાકુંભમાં ન જવાને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો. આ સવાલના જવાબમાં આરએસએસના વડા  મોહન ભાગવતે કહ્યું કે, 'અમને જ્યાં કહેવામાં આવે છે ત્યાં જઈએ છીએ. મહાકુંભમાં મેં તારીખ કાઢી હતી, પરંતુ ત્યાં અમારા લોકો હતા. ત્યાં સંઘ હતું. પરંતુ હું નહોતો. મને કહેવામાં આવ્યું કે, ત્યાં ભીડ રહેશે. મારા માટે કૃષ્ણગોપાલજીએ જળ મોકલ્યું. મેં મૌની અમાસના દિવસે તે જળથી સ્નાન કર્યું. સંઘે અમને કહ્યું અને મન તે કાર્યથી વંચિત રહી ગયું. સંઘ અમને કહેશે કે નર્કમાં જાઓ તો હું જઈશ.'

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે ગુરુવારે (28 ઓગસ્ટ) સ્પષ્ટ કર્યું કે સંઘ અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે કોઈ વિવાદ નથી. તેમણે કહ્યું કે સંઘ કોઈપણ મુદ્દા પર સલાહ આપી શકે છે, પરંતુ અંતિમ નિર્ણય ભાજપનો રહેશે. ભાગવતે એમ પણ ઉમેર્યું કે સંઘનું નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર સાથે સારુ સંકલન છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ

વિડિઓઝ

Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Embed widget