શોધખોળ કરો

સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા, ભક્તોની ભારે ભીડ; 10 મહિલાને પરત મોકલવામાં આવી

સબરીમાલા મંદિરના આજે સાંજે 5 કલાકે કપાટ આજે ખુલ્યા હતા. ગત વર્ષે છાવણીમાં ફેરવાયેલા સબરીમાલા મંદિરમાં આ વખતે શાંતિ જોવા મળી રહી હતી.

નવી દિલ્હીઃ સબરીમાલા મંદિરના આજે સાંજે 5 કલાકે કપાટ આજે ખુલ્યા હતા. ગત વર્ષે છાવણીમાં ફેરવાયેલા સબરીમાલા મંદિરમાં આ વખતે શાંતિ જોવા મળી હતી. જોકે આજે કેરલ પોલીસે 10 મહિલાઓને મંદિરમાં પ્રવેશતી અટકાવી હતી. પોલીસે તેમને ઓળખપત્ર જોયા બાદ મંદિરમાં પ્રવેશવા દીધી નહોતી. કેરલના પર્યટન અને દેવસ્વોમ પ્રધાન કડકમપલ્લી સુરેન્દ્રએ કહ્યું હતું કે સબરીમાલા પૂજાનું સ્થાન છે, પ્રદર્શનનું નહીં. અહીં તુપ્તિ દેસાઈ જેવા કાર્યકર્તાઓએ શક્તિ પ્રદર્શન કરવા માટેનું કોઈ સ્થળ નથી. માટે રાજ્ય સરકાર મંદિરમાં એવી કોઈ પણ વ્યક્તિના પ્રવેશનું સમર્થન નહીં કરે કે જે ફક્ત લોકપ્રિયતાના ઉદ્દેશથી આવે છે. કેરલ સરકારે એ સ્પષ્ટ કર્યું હતું કે સબરીમાલા મંદિરના દર્શન કરવાની વાત કહેનારી મહિલા સામજીક કાર્યકર્તાઓને પોલીસ કોઈ જ સુરક્ષા ઉપલબ્ધ કરાવશે નહીં. પ્રધાન કે.સુરેન્દ્રએ કહ્યું હતું કે અમે તેમને અંદર જવા દેશું નહીં. તેઓ અદાલતના કોર્ટનો આદેશ લઈને આવે. સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓના પ્રવેશ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવી દીધો છે. જે બાદ સુપ્રીમ કોર્ટમાં સબરીમાલા પર 28 સપ્ટેમ્બર, 2018ની ફેંસલા સામે પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી છે. જેને 7 ન્યાયમૂર્તિઓની લાર્જર બેંચને મોકલી આપવામાં આવી છે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, આગામી ફેંસલા સુધી સબરીમાલામાં તમામ ઉંમરની મહિલાઓ પ્રવેશ કરી શકશે. સબરીમાલા મંદિરની પરંપરા મુજબ 10 થી 50 વર્ષ વચ્ચેની મહિલાઓ મંદિરમાં પ્રવેશ કરી શકતી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget