શોધખોળ કરો

ક્યારે ખતમ થશે કોરોનાની બીજી લહેર? એકસ્પર્ટે શું કહ્યું, જાણો, શું છે, કોવિડ-19ના વાયરસનું સત્ય

દેશ અને દુનિયામાંથી કોરોનાની સંપૂર્ણ વિદાય ક્યારે થશે, એ એક સવાલ છે પરંતુ બીજી લહેર ક્યારે પૂર્ણ થશે તે અંગે એકસ્પર્ટે વાયરસ પર તેમણે કરેલા રિસર્ચના આધારે તેમના મતો રજૂ કર્યો છે. તો જાણીએ કે, આ આખરે કોરોનાની બીજી લહેરથી ક્યારે મુક્તિ મળશે.

કોરોના વાયરસ હાલ સમગ્ર દેશમાં મોતનું તાંડવ મચાવી રહ્યો છે. દેશમાં દરરોજ 2 લાખથી વધુ નવા પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. તો છેલ્લા 24 કલાકમાં 1341 લોકોના મોત થયા છે. દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાની સ્થિત બેકાબૂ છે. મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્લીમાં કોરોનાની નિરંકુશ સ્થિતિના કારણે હોસ્પિટલમાં બેડ નથી  તો બીજી તરફ સ્માશાનમાં પણ અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ છે, તો ક્યાંક અમ્બ્યુલ્ન્સ પણ ખૂટી પડી છે. આ સ્થિતિમાં દરેકને આ સવાલ થાય છે કે, આ આખરે આ કપરો સમય ક્યારે પૂર્ણ થશે. તો એકસ્પર્ટે બીજી લહેરને 100 દિવસમાં પૂરી થવાના સંકેત આપ્યાં છે.

બીજી લહેર ક્યારે પૂર્ણ થશે

દક્ષિણ પૂર્ણ એશિયાના એકસ્પર્ટે જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર 100 દિવસ સુધી રહી શકે છે. જો કે એક્સપર્ટે જણાવ્યું કે, બીજી લહેર અંતિમ લહેર નથી, ત્યારબાદ પણ ત્રીજી અને ચોથી લહેર આવી શકે છે. તેના માટે આપણે તૈયાર રહેવું પડશે.

કોરોનાનો ખતરો ક્યારે ખતમ થશે

આ સ્થિતિમાં બીજો સવાલ એ થાય કે આખરે કોરોના વાયરસથી દુનિયાને મુક્તિ ક્યારે મળશે. આ મુદ્દે એકસ્પર્ટનું માનવું છે કે, હજુ સુધી 70 ટકા લોકો વેક્સિનેટ નથી થયાં. જ્યારે જનસંખ્યાના 70 ટકા લોકોને વેક્સિન મળી જશે ત્યારબાદ કોરોનાનું ભયંકર સ્થતિ હળવી બની જશે. હર્ડ ઇમ્યુનિટિ બાદ પણ વાયરસથી રાહત મળી શકે છે.

બીજી લહેર એટલા માટે વધુ ઘાતક છે કે, તેમાં કેટલીક વસ્તુઓ બદલાઇ ગઇ છે. વાયરસ મ્યુટેશનનના કારણે આ વાયરસ વધી તીવ્રતાથી અને ઝડુથી સંક્રમણ ફેલાતો હોવાથી વધુ મોત થઇ રહ્યાં છે. તેના કારણે જ વેક્સનેટ લોકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે.

એકસ્પર્ટે સલાહ આપી છે કે, આ ગંભીર પરિસ્થિતિમાં કોરોનાથી બચવા માટે એક જ ઉપાય છે. માસ્ક પહેરો, સામાજિક અંતર જાળવો અને વારંવાર હેન્ડવોશ કરવો, સ્વસ્છતો ખ્યાલ રાખો. આ તમામ પગલા લેવાથી કોરોના વાયરસથી બચી શકાય છે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kerala New CM: કેરળના નવા મુખ્યમંત્રી બન્યા વીડી સતીશન; રાહુલ- પ્રિયંકા અને ખડગે રહ્યા હાજર
Kerala New CM: કેરળના નવા મુખ્યમંત્રી બન્યા વીડી સતીશન; રાહુલ- પ્રિયંકા અને ખડગે રહ્યા હાજર
Sasaram Railway Station: સાસારામ-પટના પેસેન્જર ટ્રેનમાં લાગી આગ, રેલવે સ્ટેશન પર મચી અફરાતફરી
Sasaram Railway Station: સાસારામ-પટના પેસેન્જર ટ્રેનમાં લાગી આગ, રેલવે સ્ટેશન પર મચી અફરાતફરી
Kerala CM Oath Ceremony: કેરળમાં આજે વીડી સતીશન લેશે CM પદના શપથ, IUMLને મળશે 5 મંત્રી પદ
Kerala CM Oath Ceremony: કેરળમાં આજે વીડી સતીશન લેશે CM પદના શપથ, IUMLને મળશે 5 મંત્રી પદ
આવતીકાલનું હવામાન: આગામી 14 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70 kmph ની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: આગામી 14 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70 kmph ની ઝડપે પવન ફૂંકાશે

વિડિઓઝ

Gujarat Congress : ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ | ચાવડાનું રાજીનામું આપનાર નેતાને કરાયા સસ્પેન્ડ
Amit Shah On Congress : દુરબીન લઈને કોંગ્રેસને શોધીએ તો પણ કોંગ્રેસ દેખાતી નથી , અમિત શાહના પ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : અસહ્ય ગરમીથી રાહત ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનો નશો
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલમાં લાલિયાવાડી નહીં ચાલે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kerala New CM: કેરળના નવા મુખ્યમંત્રી બન્યા વીડી સતીશન; રાહુલ- પ્રિયંકા અને ખડગે રહ્યા હાજર
Kerala New CM: કેરળના નવા મુખ્યમંત્રી બન્યા વીડી સતીશન; રાહુલ- પ્રિયંકા અને ખડગે રહ્યા હાજર
CSK vs SRH Preview: ચેન્નઈ માટે આજે 'કરો યા મરો' મેચ, પ્લેઓફની રેસમાં ટકી રહેવા SRH માટે જીત જરૂરી
CSK vs SRH Preview: ચેન્નઈ માટે આજે 'કરો યા મરો' મેચ, પ્લેઓફની રેસમાં ટકી રહેવા SRH માટે જીત જરૂરી
Rajkot News: રાજકોટમાં દેશી દારુ પીધા બાદ બે વ્યક્તિના મોત થયાની આશંકા, મૃતકના પરિવારે લગાવ્યા ગંભીર આરોપ
Rajkot News: રાજકોટમાં દેશી દારુ પીધા બાદ બે વ્યક્તિના મોત થયાની આશંકા, મૃતકના પરિવારે લગાવ્યા ગંભીર આરોપ
Gold-Silver Rate: ટ્રમ્પે આપ્યું એવું અલ્ટીમેટમ કે સોનામાં બોલી ગયો મોટો કડાકો, જાણો તમારા શહેરનો ભાવ
Gold-Silver Rate: ટ્રમ્પે આપ્યું એવું અલ્ટીમેટમ કે સોનામાં બોલી ગયો મોટો કડાકો, જાણો તમારા શહેરનો ભાવ
China Earthquake: ચીનમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી, બેના મોત
China Earthquake: ચીનમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી, બેના મોત
'18 મહિનામાં આ પ્રકારની તમામ નોકરી સમાપ્ત કરી દેશે AI', માઈક્રોસોફ્ટના AI હેડની મોટી ચેતવણી
'18 મહિનામાં આ પ્રકારની તમામ નોકરી સમાપ્ત કરી દેશે AI', માઈક્રોસોફ્ટના AI હેડની મોટી ચેતવણી
GATE 2026 સ્કોરથી મળશે NHAIમાં નોકરી, ડેપ્યુટી મેનેજરના 60 પદો પર ભરતી શરૂ
GATE 2026 સ્કોરથી મળશે NHAIમાં નોકરી, ડેપ્યુટી મેનેજરના 60 પદો પર ભરતી શરૂ
ફાર્મર આઈડી વિના ખેડૂતોને નહીં મળે સરકારી યોજનાના લાભ, જાણો ઘરે બેઠા કેવી રીતે કરશો અરજી?
ફાર્મર આઈડી વિના ખેડૂતોને નહીં મળે સરકારી યોજનાના લાભ, જાણો ઘરે બેઠા કેવી રીતે કરશો અરજી?
Embed widget