શોધખોળ કરો

New Attorney General of India: સીનિયર વકીલ R. Venkataramani દેશના નવા એટર્ની જનરલ નિયુક્ત

સીનિયર વકીલ R Venkataramani ને દેશના નવા એટર્ની જનરલ નિયુક્ત કરવામાં આવ્યા છે. 

સીનિયર વકીલ R. Venkataramani ને દેશના નવા એટર્ની જનરલ નિયુક્ત કરવામાં આવ્યા છે. R. Venkataramani ને ત્રણ વર્ષના સમયગાળા માટે ભારતના નવા એટર્ની જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.'

ભારતના વર્તમાન એટર્ની જનરલ કેકે વેણુગોપાલ છે, પરંતુ તેમણે પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જે બાદ હવે સરકારે નવા એટર્ની જનરલની નિમણૂક કરી છે. R. Venkataramani ની નિમણૂક પહેલા સરકારે દેશના જાણીતા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી સમક્ષ પ્રસ્તાવ રજૂ કરાયો હતો પરંતુ તેમણે એટર્ની જનરલ બનવાની ના પાડી દીધી હતી. જો કે તેમણે તેની પાછળ કોઈ ચોક્કસ કારણ જણાવ્યું નહોતું.

ભારતના વર્તમાન એટર્ની જનરલ કેકે વેણુગોપાલ છે. તેમણે ઔપચારિક રીતે 30 જૂન 2017 થી તેમનો કાર્યકાળ સંભાળ્યો અને તેમનો કાર્યકાળ 3 વર્ષનો હતો. વચ્ચે ફરી તેમની મુદત લંબાવવામાં આવી હતી. મુકુલ રોહતગી આ પહેલા મોદી સરકારમાં દેશના એટર્ની જનરલની જવાબદારી નિભાવી ચુક્યા છે.

કાયદા અને ન્યાય પ્રધાન કિરેન રિજિજુના કાર્યાલયે એક ટ્વિટમાં નિમણૂકની પુષ્ટી કરી હતી.  ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિએ 1, ઓક્ટોબર, 2022થી પ્રભાવી રીતે ભારતના એટર્ની જનરલના પદ પર વરિષ્ઠ વકીલ R. Venkataramani ની નિમણૂક કરી છે.

ભારત સરકારમાં એટર્ની જનરલનું પદ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એટર્ની જનરલ ભારત સરકારના મુખ્ય કાનૂની સલાહકારની ભૂમિકા ભજવે છે અને તમામ કાયદાકીય બાબતોમાં કેન્દ્ર સરકારને સલાહ પણ આપે છે. એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ભારત સરકારની સલાહ પર કરવામાં આવે છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget