શોધખોળ કરો

New Attorney General of India: સીનિયર વકીલ R. Venkataramani દેશના નવા એટર્ની જનરલ નિયુક્ત

સીનિયર વકીલ R Venkataramani ને દેશના નવા એટર્ની જનરલ નિયુક્ત કરવામાં આવ્યા છે. 

સીનિયર વકીલ R. Venkataramani ને દેશના નવા એટર્ની જનરલ નિયુક્ત કરવામાં આવ્યા છે. R. Venkataramani ને ત્રણ વર્ષના સમયગાળા માટે ભારતના નવા એટર્ની જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.'

ભારતના વર્તમાન એટર્ની જનરલ કેકે વેણુગોપાલ છે, પરંતુ તેમણે પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જે બાદ હવે સરકારે નવા એટર્ની જનરલની નિમણૂક કરી છે. R. Venkataramani ની નિમણૂક પહેલા સરકારે દેશના જાણીતા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી સમક્ષ પ્રસ્તાવ રજૂ કરાયો હતો પરંતુ તેમણે એટર્ની જનરલ બનવાની ના પાડી દીધી હતી. જો કે તેમણે તેની પાછળ કોઈ ચોક્કસ કારણ જણાવ્યું નહોતું.

ભારતના વર્તમાન એટર્ની જનરલ કેકે વેણુગોપાલ છે. તેમણે ઔપચારિક રીતે 30 જૂન 2017 થી તેમનો કાર્યકાળ સંભાળ્યો અને તેમનો કાર્યકાળ 3 વર્ષનો હતો. વચ્ચે ફરી તેમની મુદત લંબાવવામાં આવી હતી. મુકુલ રોહતગી આ પહેલા મોદી સરકારમાં દેશના એટર્ની જનરલની જવાબદારી નિભાવી ચુક્યા છે.

કાયદા અને ન્યાય પ્રધાન કિરેન રિજિજુના કાર્યાલયે એક ટ્વિટમાં નિમણૂકની પુષ્ટી કરી હતી.  ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિએ 1, ઓક્ટોબર, 2022થી પ્રભાવી રીતે ભારતના એટર્ની જનરલના પદ પર વરિષ્ઠ વકીલ R. Venkataramani ની નિમણૂક કરી છે.

ભારત સરકારમાં એટર્ની જનરલનું પદ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એટર્ની જનરલ ભારત સરકારના મુખ્ય કાનૂની સલાહકારની ભૂમિકા ભજવે છે અને તમામ કાયદાકીય બાબતોમાં કેન્દ્ર સરકારને સલાહ પણ આપે છે. એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ભારત સરકારની સલાહ પર કરવામાં આવે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
Embed widget