શોધખોળ કરો

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

Sexual Intercourse With Dead Body: ગારિયાબંદમાં નિર્જન વિસ્તારમાંથી નવ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. 22 ઓક્ટોબર 2018ના રોજ પોલીસે આરોપી નીલકંઠ ઉર્ફે નીલુ નાગેશની ધરપકડ કરી હતી.

Sexual Intercourse With Dead Body: છત્તીસગઢ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું છે કે મૃત શરીર સાથે બળાત્કાર (નેક્રોફિલિયા) વર્તમાન ભારતીય કાયદામાં અપરાધની શ્રેણીમાં સામેલ નથી. તેથી આ આધારે કોઈને સજા થઈ શકે નહીં. આ મામલો છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લાની નવ વર્ષની બાળકીની હત્યા બાદ હત્યા અને બળાત્કાર સાથે સંબંધિત છે.

તમને જણાવી દઈએ કે 18 ઓક્ટોબર, 2018ના રોજ છત્તીસગઢના ગારિયાબંદમાં એક નિર્જન વિસ્તારમાંથી નવ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં આરોપી નીલકંઠ ઉર્ફે નીલુ નાગેશની પોલીસે 22 ઓક્ટોબર 2018ના રોજ ધરપકડ કરી હતી.

પૂછપરછ દરમિયાન નીતિન યાદવે ગુનો કબૂલ્યો હતો અને પોલીસને જણાવ્યું હતું કે તેણે બાળકીનું અપહરણ કર્યું હતું, તેના પર બળાત્કાર કર્યો હતો અને પછી તેની હત્યા કરી હતી. આરોપીએ પોતાના નિવેદનમાં એવું પણ કહ્યું હતું કે તેણે મૃતદેહ પર બળાત્કાર પણ કર્યો હતો.

કેસની સુનાવણી બાદ ટ્રાયલ કોર્ટે મુખ્ય આરોપી નીતિન યાદવને અલગ અલગ કલમો હેઠળ આજીવન કેદની સજા ફટકારી હતી. આ સિવાય કોર્ટે સહઆરોપી નીલકંઠ ઉર્ફે નીલુ નાગેશને પુરાવા છુપાવવાના આરોપમાં આઈપીસીની કલમ 201 હેઠળ સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. જોકે ટ્રાયલ કોર્ટના નિર્ણયને મૃતકની માતાએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો અને અરજી ફગાવી દીધી હતી.

હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે દેશમાં પ્રચલિત કાયદા હેઠળ મૃતદેહ સાથે બળાત્કારને અપરાધ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો નથી. વર્તમાન કાયદા હેઠળ નેક્રોફિલિયા ગુનો નથી. વર્તમાન કાયદામાં મૃત શરીર પર બળાત્કાર કરનારને સજા કરવાની કોઈ જોગવાઈ નથી.

નેક્રોફિલિયા શું છે?

નેક્રોફિલિયા એ એક વિચિત્ર વિકારને વર્ણવવા માટે વપરાતો શબ્દ છે જેમાં મૃત શરીર પ્રત્યે જાતીય આકર્ષણ હોય છે. આમાં વ્યક્તિને મૃત શરીર સાથે શારીરિક સંબંધ બાંધવાની તીવ્ર ઈચ્છા હોય છે. નેક્રોફિલિયા એ ગ્રીક શબ્દ છે, જે 'નેક્રો' અને 'ફિલિયા'થી બનેલો છે. આમાં 'નેક્રો' એટલે ડેડ કે ડેડ બોડી અને 'ફિલિયા' એટલે પ્રેમ અથવા આકર્ષણ. આવી સ્થિતિમાં, નેક્રોફિલિયાનો શાબ્દિક અર્થ લાશ અથવા મૃત શરીર પ્રત્યે પ્રેમ અથવા આકર્ષણ છે.

આ પણ વાંચો....

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ  કબ્જે કર્યુ  95.5 કિલો સોનું
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ કબ્જે કર્યુ 95.5 કિલો સોનું
Nagpur Violence: નાગપુરમાં અચાનક જ કેવી રીતે ભડકી હિંસા, ક્યાંથી શરૂ થયો આખરે વિવાદ, જાણો સમગ્ર વિગત
Nagpur Violence: નાગપુરમાં અચાનક જ કેવી રીતે ભડકી હિંસા, ક્યાંથી શરૂ થયો આખરે વિવાદ, જાણો સમગ્ર વિગત
ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં હિંસા! બે જૂથો સામસામે આવી જતા પથ્થરમારો, પોલીસ થઈ લોહીલુહાણ
ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં હિંસા! બે જૂથો સામસામે આવી જતા પથ્થરમારો, પોલીસ થઈ લોહીલુહાણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvalli Accident : શામળાજીના અણસોલ પાસે ટેન્કરની ટક્કરે બાઇક પર જતા 3 લોકોના મોત, લોકોએ કર્યો ચક્કાજામVikram Thakor Controversy : શું એકલા ઠાકોર સમાજ સાથે ભેદ થયો? જુઓ વિક્રમ ઠાકોરનો એક્સક્લુઝીવ ઇન્ટરવ્યૂATS DRI Raid In Ahmedabad : Big Bullની કાળી કમાણીનો પર્દાફાશ, 87 કિલોથી વધુ સોનુ ઝડપાયુંHun To Bolish : હું તો બોલીશ : કેમ થયા બટાકાના ખેડૂતો બરબાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ  કબ્જે કર્યુ  95.5 કિલો સોનું
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ કબ્જે કર્યુ 95.5 કિલો સોનું
Nagpur Violence: નાગપુરમાં અચાનક જ કેવી રીતે ભડકી હિંસા, ક્યાંથી શરૂ થયો આખરે વિવાદ, જાણો સમગ્ર વિગત
Nagpur Violence: નાગપુરમાં અચાનક જ કેવી રીતે ભડકી હિંસા, ક્યાંથી શરૂ થયો આખરે વિવાદ, જાણો સમગ્ર વિગત
ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં હિંસા! બે જૂથો સામસામે આવી જતા પથ્થરમારો, પોલીસ થઈ લોહીલુહાણ
ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં હિંસા! બે જૂથો સામસામે આવી જતા પથ્થરમારો, પોલીસ થઈ લોહીલુહાણ
પોલીસવાળા સુધરી જાઓ! લુખ્ખાઓ સાથેના સંબંધો ભારે પડશે, સીધી નોકરી જ જશે! હર્ષ સંઘવીની ચેતવણી!
પોલીસવાળા સુધરી જાઓ! લુખ્ખાઓ સાથેના સંબંધો ભારે પડશે, સીધી નોકરી જ જશે! હર્ષ સંઘવીની ચેતવણી!
વિધવા મહિલાઓની પડખે ગુજરાત સરકાર: ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના બજેટમાં જંગી વધારો
વિધવા મહિલાઓની પડખે ગુજરાત સરકાર: ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના બજેટમાં જંગી વધારો
ટાંટીયાતોડ સર્વિસ બાદ પણ અમદાવાદમાં અસમાજિક તત્વોનો આતંક યથાવત, વિક્ટોરિયા ગાર્ડન નજીક પૂજારી પર હુમલો
ટાંટીયાતોડ સર્વિસ બાદ પણ અમદાવાદમાં અસમાજિક તત્વોનો આતંક યથાવત, વિક્ટોરિયા ગાર્ડન નજીક પૂજારી પર હુમલો
સુરતમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના! માતા-પિતાની ભૂલને કારણે એક વર્ષની બાળકી ઝૂલામાં જ લટકી ગઈ!
સુરતમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના! માતા-પિતાની ભૂલને કારણે એક વર્ષની બાળકી ઝૂલામાં જ લટકી ગઈ!
Embed widget