શોધખોળ કરો

પંજાબઃ માયાવતી અને સુખબીર બાદલ આવ્યા સાથે, BSP 20 અને અકાલી દલ 97 સીટ પર લડશે ચૂંટણી

આ પહેલા, વર્ષ 1996 લોકસભા ચૂંટણીમાં પણ અકાલી દલ અ બીએસપીએ સાથે મળીને ચૂંટણી લડી હતી.

ચંદીગઢઃ આગામી પંજાબ વિધાનસભા ચૂંટમીમાં શિરોમણી અકાલી દલ અને માયાવતીની નેતૃત્વવાળી બીએસપી એક સાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. કુલ 117 સીટમાંથી 20 સીટ પર બહુજન સમાજવાદી પાર્ટી અને બાકીની 97 સીટ પર શિરોમણી અકાલી દલ ચૂંટણી લડશે. આ જણકારી અકાલી દલના અધ્યક્ષ શુખબીર સિંહ બાદલે પ્રેસ કોન્ફરન્સ કરીને આપી છે.

સુખબીર સિંહ બાદલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, બન્ને પાર્ટીઓના વિચાર દૂરદર્શી છે, બન્ને પાર્ટીઓ ગરીબ ખેડૂત મજૂરોના અધિકારો માટે લડાઈ લડતી રહી છે. આ પંજાબની રાજનીતિ માટે ઐતિહાસીક દિવસ છે.

આ પહેલા, વર્ષ 1996 લોકસભા ચૂંટણીમાં પણ અકાલી દલ અ બીએસપીએ સાથે મળીને ચૂંટણી લડી હતી. ત્યારે બીએસપી સુપ્રીમો કાંશીરામ રાણા પંજાબથી ચૂંટણી જીતી ગયા હતા. સપ્ટેમ્બર 2020માં સંસદની પાસે ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં એનડીએના સાથી પક્ષ અકાલી દલે મોદી સરકારમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો હતો.

નવા કેન્દ્રીય કૃષિ કાયદાઓને લઈને શિરોમણી અકાલી દળ (SAD)એ ગયા વર્ષે ભાજપ સાથે ગઠબંધન તોડી નાંખ્યું હતું. જેના બાદ હવે રાજ્યમાં નવા સમીકરણ જોવામાં આવી રહ્યાં છે.

રાજ્યમાં મોટી સંખ્યામાં દલિત વોટર્સ હોવાને કારણે આ ગઠબંધનને મહત્વનું માનવામાં આવી રહ્યું છે.  આગામી ચૂંટણીમાં સાથે ઉતરવાને લઈને છેલ્લાં કેટલાંક દિવસોથી બંને પાર્ટીઓ વચ્ચે વરિષ્ઠ   સ્તર પર મીટિંગો થઈ રહી હતી.

પંજાબમાં લગભગ 33 ટકા દલિત વોટ છએ અને આ જ મોટી દલિત વોટ બેંક પર અકાલી દળની નજર છે. તે બસપાના સહારે આ દલિત વોટ બેંકને હાંસલ કરી ફરી એક વખત સત્તામાં આવવાની તૈયારીમાં છે. અકાલી દળે દલિત વોટ બેંકને ખાળવા માટે પહેલેથી જ જાહેરાત કરી છે કે જો પ્રદેશમાં અકાલી દળની સરકાર આવશે તો ઉપ-મુખ્યમંત્રી દલિત વર્ગથી હશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ- સરકાર તરીકે હું કબૂલ કરું છું કે કોરોના પહેલા અમે પણ ઑક્સિજનની આટલી બધી જરૂરિયાત સમજી શક્યા નહોતા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
EPFOએ આપ્યા સારા સમાચાર, ઓટો સેટલમેન્ટ એડવાન્સ ક્લેમ 1 લાખથી વધારી 5 લાખ થયો
EPFOએ આપ્યા સારા સમાચાર, ઓટો સેટલમેન્ટ એડવાન્સ ક્લેમ 1 લાખથી વધારી 5 લાખ થયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં બાળપણ?Hun To Bolish : હું તો બોલીશ : આ ફાંકા ફોજદારનું સરઘસ ક્યારે?Surendranagar Hit and Run: સુરેન્દ્રનગરના સાયલામાં ડમ્પરે સ્કૂલવાનને મારી ટક્કર,અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોતEXCLUSIVE Interview with Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે EXCLUSIVE વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
EPFOએ આપ્યા સારા સમાચાર, ઓટો સેટલમેન્ટ એડવાન્સ ક્લેમ 1 લાખથી વધારી 5 લાખ થયો
EPFOએ આપ્યા સારા સમાચાર, ઓટો સેટલમેન્ટ એડવાન્સ ક્લેમ 1 લાખથી વધારી 5 લાખ થયો
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
Embed widget