શોધખોળ કરો

ચૂંટણીવાળા આ મોટા રાજ્યમાં આજે સાંજે મતદાન પૂરું થયા બાદ લાદવામાં આવશે લોકડાઉન ?

સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે, તમિલનાડુમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 23,777 છે. જ્યારે 8,66,913 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી 12,789 લોકોના મોત થયા છે.

ચેન્નઈઃ દેશમાં આજે તમિલનાડુ (TamilNadu)s સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ રહી છે. આ દરમિયાન તમિલનાડુમાં આજે સાંજે વિધાનસભા ચૂંટણી પૂરી થયા બાદ સંપૂર્ણ લોકડાઉન (Lockdown) લાદવામાં આવી શકે છે તેવી અટકળો વહેતી થઈ છે. જેને લઈ રાજ્યના આરોગ્ય સચિવે (Health Secretary) કહ્યું કે, રાજ્યમાં સંપૂર્ણ તાળાબંધીની કોઈ શક્યતા નથી. જોકે કોરોનાના કેસ વધતાં નિયમો કડક બનાવવામાં આવી શકે છે.

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, તમિલનાડુના આરોગ્ય સચવિ જે રાધાક્રિષ્નને લોકોને આવી કોઇ અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરી હતી. ઉપરાંત બિન-જરૂરી પ્રવૃત્તિઓને પ્રતિબંધિત કરવા માટે કેટલાક ચોક્કસ પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ સિવાય કોરોના પર કાબુ મેળવવા મહારાષ્ટ્ર જેવા નિયંત્રણો નાંખવામાં આવી શકે તેમ ઉમેર્યુ હતું.

રિપોર્ટ પ્રમાણે, કોરાનાને કાબુ કરવા માટે સરકારની જવાબદારી છે તેટલી જ લોકોની પણ છે. લોકોએ બિન જરૂરી પ્રવૃત્તિ જેમકે લગ્ન, અંતિમ સંસ્કાર, સાંસ્કૃતિક કાર્યક્રમાં મોટી સંખ્યામાં એકઠા થવાનું ટાળવું જોઈએ તેમ પણ આરોગ્ય સચિવે ઉમેર્યું હતું. અહેવાલ મુજબ તમિલનાડુમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 925 છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે, તમિલનાડુમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 23,777 છે. જ્યારે 8,66,913 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી 12,789 લોકોના મોત થયા છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 96,982 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 446 લોકોના મોત થયા છે. જોકે 50,143 લોકો ઠીક પણ થયા છે.  

કુલ કેસ-  એક કરોડ 26 લાખ 86હજાર 049

કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 17 લાખ 32 હજાર 279

કુલ એક્ટિવ કેસ - 8 લાખ 88 હજાર 23

કુલ મોત - એક લાખ 65 હજાર 547

આઠ કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 8 કરોડ 31 લાખ 10 હજાર 966 ડોઝ આપવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Embed widget