શોધખોળ કરો

દરિયાની વચ્ચે ફ્લેગશિપ કન્ટેનર જહાજમાં મોટો વિસ્ફોટ, જાણો કઈ રીતે બની ઘટના

કેરળ કિનારા નજીક સોમવારે સવારે સિંગાપોરના ફ્લેગશિપ કન્ટેનર જહાજ 'MV Wan Hai 503' માં વિસ્ફોટ થયાના અહેવાલ સામે આવ્યા છે.

કેરળ કિનારા નજીક સોમવારે સવારે સિંગાપોરના ફ્લેગશિપ કન્ટેનર જહાજ 'MV Wan Hai 503' માં વિસ્ફોટ થયાના અહેવાલ સામે આવ્યા છે. ડિફેન્સ પીઆરઓ અનુસાર, આ અંડરડેક વિસ્ફોટ સવારે લગભગ 10:30 વાગ્યે થયો હતો, જેની જાણ મુંબઈ સ્થિત મરીન ઓપરેશન્સ સેન્ટર દ્વારા કોચી અધિકારીઓને કરવામાં આવી હતી. આ 270 મીટર લાંબુ અને 12.5 મીટર ડ્રાફ્ટ જહાજ 7 જૂને કોલંબોથી નીકળ્યું હતું અને 10 જૂને મુંબઈ પહોંચવાનું હતું. આ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે.

વિસ્ફોટ જહાજના નીચેના ભાગમાં થયો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર, વિસ્ફોટ જહાજના નીચેના ભાગમાં એટલે કે અંડરડેકમાં થયો હતો. ઘટના સમયે જહાજ કેરળ કિનારા નજીક સમુદ્રમાં હતું. અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તકેદારી વધારી દેવામાં આવી છે.

સંરક્ષણ પીઆરઓના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિની ગંભીરતાને સમજીને, ભારતીય નૌકાદળે ઝડપથી પ્રતિક્રિયા આપી અને કોચી સ્થિત INS સુરતને જહાજને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે ઘટનાસ્થળે વાળવામાં આવ્યું. આ નિર્ણય પશ્ચિમી નૌકાદળ કમાન્ડ દ્વારા સવારે 11 વાગ્યે લેવામાં આવ્યો.

પીઆરઓએ જણાવ્યું હતું કે, '9 જૂન 25 ના રોજ લગભગ 10.30 વાગ્યે MOC (કોચી) ને MOC (મુંબઈ) તરફથી  'MV Wan Hai 503'માં વિસ્ફોટ થવાની માહિતી મળી. આ જહાજ સિંગાપોર ફ્લેગ કન્ટેનર જહાજ છે, જે 270 મીટર લાંબુ અને 12.5 મીટર ડ્રાફ્ટ છે. તેનું LPC કોલંબો છે.'

ભારતીય કોસ્ટ ગાર્ડે કહ્યું, જહાજ હાલમાં પાણીમાં ડૂબી ગયું છે અને સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે  ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આગને કાબૂમાં લેવા માટે અગ્નિશામક પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ દરમિયાન સંભવિત જોખમોને લઈ જહાજ પરના કાર્ગોની વિગતોની તપાસ કરવામાં આવી રહી છે. zICG ડીજી શિપિંગ, રાજ્ય વહીવટ અને જહાજ માલિકો સાથે સંકલન જાળવી રહ્યું છે જેથી બદલાતી પરિસ્થિતિ માટે પ્રતિભાવ યોજના બનાવી શકાય. મુશ્કેલીમાં મુકાયેલા ક્રૂના જીવ બચાવવા, અગ્નિશામક અને પર્યાવરણીય જોખમને ઓછું કરવું એ કોસ્ટ ગાર્ડની પ્રાથમિકતા છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો

વિડિઓઝ

Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
Chandra Grahan 2026: હોળી 2026 ના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની
Chandra Grahan 2026: હોળી 2026 ના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
Embed widget