શોધખોળ કરો

 ‘LIC ડૂબી રહી છે’ સોશિયલ મીડિયા પર VIRAL થયો મેસેજ, કંપનીએ શું આપ્યો જવાબ?

એલઆઇસી તરફથી આ સ્પષ્ટતા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક મેસેજ બાદ આવ્યો છે

  મુંબઇઃભારતીય જીવન વીમા નિગમ (LIC)એ બુધવારે સ્પષ્ટ કર્યું હતુ કે સોશિયલ મીડિયા પર તેમની આર્થિક સ્થિતિને લઇને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. એલઆઇસીને લઇને ફેલાવવામાં આવી રહેલી વાતો પાયાવિહોણી છે. એલઆઇસીએ સ્પષ્ટ કર્યું હતું કે, તમામ પોલિસી હોલ્ડર્સના પૈસા સુરક્ષિત છે અને તેના પર હાલમાં કોઇ આર્થિક સંકટ નથી. એલઆઇસી તરફથી આ સ્પષ્ટતા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક મેસેજ બાદ આવ્યો છે. આ મેસેજમાં દાવો  કરવામાં આવ્યો હતો કે એલઆઇસીની આર્થિક હાલત ખૂબ ખરાબ છે અને અહી રોકાણ કરનારા લોકોના પૈસા ખતરામાં છે. આ મેસેજને ફગાવતા એલઆઇસીએ એક નિવેદન જાહેર કર્યું હતું કે, એલઆઇસીની  આર્થિક ખૂબ મજબૂત છે અને પોલિસી હોલ્ડર્સ વચ્ચે ફેલાવવામાં આવી રહેલો ભ્રમ પાયાવિહોણો છે અને ખોટા રિપોર્ટ પર આધારિત છે. એલઆઈસીએ સ્પષ્ટતા કરી છે કે સોશિયલ મીડિયા પર જે મેસેજ વાયરલ થયો છે તે તથ્યહીન, અપૂરતી માહિતીવાળો અને જાણી જોઈને એલઆઈસીની છબિ ખરડાવવા માટે કરવામાં આવ્યો ચે. આ મેસેજ દ્વારા એલઆઈસીના ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. આ મેસેજમાં એલઆઈસીની આર્થિક સ્થિતને લઈ સ્ટેકહોલ્ડર્સને પણ સાવચેત કરી દેવામાં આવી રહ્યા છે. કંપનીએ જણાવ્યું કે, વર્ષ 2018-19 દરમિયાન એલઆઈસીએ તેના પોલિસીહોલ્ડર્સને સૌથી વધારે આશરે 50,000 કરોડ બોનસ આપ્યું હતુ. પોલિસી માર્કેટમાં એલઆઈસીનો શેર 31 ઓગસ્ટ સુધી 72.84 ટકાથી વધીને 73.06 ટકા છઈ ગયો છે. મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે એલઆઈસીમાં રોકાણ કરનારી અનેક મોટી કંપનીઓની હાલત ખરાબ છે. જેના કરાણે એલઆઈસીનું ભવિષ્ય પણ અંધકારમય છે. જોકે કંપનીએ આને પાયાવિહોણુ ગણાવ્યું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
Embed widget