શોધખોળ કરો

 ‘LIC ડૂબી રહી છે’ સોશિયલ મીડિયા પર VIRAL થયો મેસેજ, કંપનીએ શું આપ્યો જવાબ?

એલઆઇસી તરફથી આ સ્પષ્ટતા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક મેસેજ બાદ આવ્યો છે

  મુંબઇઃભારતીય જીવન વીમા નિગમ (LIC)એ બુધવારે સ્પષ્ટ કર્યું હતુ કે સોશિયલ મીડિયા પર તેમની આર્થિક સ્થિતિને લઇને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. એલઆઇસીને લઇને ફેલાવવામાં આવી રહેલી વાતો પાયાવિહોણી છે. એલઆઇસીએ સ્પષ્ટ કર્યું હતું કે, તમામ પોલિસી હોલ્ડર્સના પૈસા સુરક્ષિત છે અને તેના પર હાલમાં કોઇ આર્થિક સંકટ નથી. એલઆઇસી તરફથી આ સ્પષ્ટતા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક મેસેજ બાદ આવ્યો છે. આ મેસેજમાં દાવો  કરવામાં આવ્યો હતો કે એલઆઇસીની આર્થિક હાલત ખૂબ ખરાબ છે અને અહી રોકાણ કરનારા લોકોના પૈસા ખતરામાં છે. આ મેસેજને ફગાવતા એલઆઇસીએ એક નિવેદન જાહેર કર્યું હતું કે, એલઆઇસીની  આર્થિક ખૂબ મજબૂત છે અને પોલિસી હોલ્ડર્સ વચ્ચે ફેલાવવામાં આવી રહેલો ભ્રમ પાયાવિહોણો છે અને ખોટા રિપોર્ટ પર આધારિત છે. એલઆઈસીએ સ્પષ્ટતા કરી છે કે સોશિયલ મીડિયા પર જે મેસેજ વાયરલ થયો છે તે તથ્યહીન, અપૂરતી માહિતીવાળો અને જાણી જોઈને એલઆઈસીની છબિ ખરડાવવા માટે કરવામાં આવ્યો ચે. આ મેસેજ દ્વારા એલઆઈસીના ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. આ મેસેજમાં એલઆઈસીની આર્થિક સ્થિતને લઈ સ્ટેકહોલ્ડર્સને પણ સાવચેત કરી દેવામાં આવી રહ્યા છે. કંપનીએ જણાવ્યું કે, વર્ષ 2018-19 દરમિયાન એલઆઈસીએ તેના પોલિસીહોલ્ડર્સને સૌથી વધારે આશરે 50,000 કરોડ બોનસ આપ્યું હતુ. પોલિસી માર્કેટમાં એલઆઈસીનો શેર 31 ઓગસ્ટ સુધી 72.84 ટકાથી વધીને 73.06 ટકા છઈ ગયો છે. મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે એલઆઈસીમાં રોકાણ કરનારી અનેક મોટી કંપનીઓની હાલત ખરાબ છે. જેના કરાણે એલઆઈસીનું ભવિષ્ય પણ અંધકારમય છે. જોકે કંપનીએ આને પાયાવિહોણુ ગણાવ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget