શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં અત્યારે કોણ કરાવી શકે ફ્લૉર ટેસ્ટ ? થશે તો કોણે મળશે બહુમતી, શું બને છે નવુ સમીકરણ ?

મહારાષ્ટ્રની (Maharashtra) રાજનીતીમાં દરરોજ નવા નવા પરિવર્તન અને ફંડાઓ સામે આવી રહ્યાં છે. ઉદ્વવ ઠાકરે (Uddhav Thackeray)ની ખુરશી લગભગ જવાની તૈયારીમાં છે,

Floor Test in Maharashtra: મહારાષ્ટ્રની (Maharashtra) રાજનીતીમાં દરરોજ નવા નવા પરિવર્તન અને ફંડાઓ સામે આવી રહ્યાં છે. ઉદ્વવ ઠાકરે (Uddhav Thackeray)ની ખુરશી લગભગ જવાની તૈયારીમાં છે, શિવસેનાના બળવાખોર ધારાસભ્યો એકનાથ શિન્દેની સાથે ગૌહાટીમાં છે, હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેના (Shivsena)નુ સંખ્યાબળ સતત ઘટી રહ્યું છે. આવામાં સૌથી મોટો પ્રશ્ન ફ્લૉૉર ટેસ્ટનો આવી શકે છે. જો મહારાષ્ટ્ર વિધાનસભમાં ફ્લૉર ટેસ્ટ થશે તો કોણ બહુમતી સાબિત કરી શકે છે ? જાણો અહીં........ 

ઉલ્લેખનીય છે કે ગુરુવારે એકનાથ શિન્દે (Eknath Shinde) જુથમા શિવસેનાના 33 ધારાસભ્યો હતા, હવે તે વધીને 38 થઇ ગયા છે, 9 ધારાસભ્યો અપક્ષ છે અને 2 ધારાસભ્યો પ્રહર જનશક્તિ પાર્ટીના છે, જે ગૌહાટી (Guwahati) ની રેડિસન બ્લૂ હૉટલમાં રોકાયા છે, હવે બધાની નજર ફ્લૉર ટેસ્ટ પર ટકેલી છે. 

ફ્લૉર ટેસ્ટ કોણ કરે છે  -
કાયદા અનુસાર, જો વિધાનસભા સત્ર ચાલી રહ્યું હોય છે, તો વિધાનસભા અધ્યક્ષ ફ્લૉર ટેસ્ટ માટે બોલાવી શકાય છે, પરંતુ જો સત્ર નથી ચાલી રહ્યું તો અનુચ્છેદ 163 અંતર્ગત રાજ્યપાલ ફ્લૉર ટેસ્ટ માટે બોલાવી શકે છે. યાદ રહે કે મહારાષ્ટ્રમાં હાલ ફ્લૉર ટેસ્ટ માટે રાજ્યપાલ જ બોલાવી શકે છે, કેમ કે ત્યાં વિધાનસભા સત્ર નથી ચાલી રહ્યું.  

બહુમતી સાબિત કરવા શું છે આંકડો -
મહારાષ્ટ્રની 288 ધારાસભ્યો વાળી વિધાનસભામાં કોઇપણ રાજકીય પાર્ટીને પોતાની બહુમતી સાબિત કરવા માટે 144 ધારાસભ્યનુ સમર્થન જોઇતુ હોય છે, હાલના સરકારમાં શિવસેનાના 55 ધારાસભ્યો, એનસીપીના 53 ધારાસભ્યો અને કોંગ્રેસના 44 ધારાસભ્ય છે. આ ઉપરાંત એમએનએસ, સ્વાભિની પક્ષ અને રાષ્ટ્રીય સમાજ પક્ષના એક એક ધારાસભ્ય અને 6 અપક્ષ ધારાસભ્યોનુ સમર્થન છે. તો વળી બીજેપીની પાસે 106 ધારાસભ્યોની સાથે મુખ્ય વિપક્ષી પાર્ટી બનેલી છે. 

બીજેપી અને એકનાથ શિન્દે સાથે આવે તો - 
જો વાત કરી, તે સમીકરણની કે જેમાં એકનાથ શિન્દેના બળવાખોર ધારાસભ્યોની, તો તેમની પાસે શિવસેનાના 38 ધારાસભ્યો છે, તેની સાથે બીજા 9 અપક્ષ અને 2 પ્રહર જનશક્તિ પાર્ટીના ધારાસભ્યોનુ પણ સમર્થન છે. સાથે જ જો બીજેપીના 106 ધારાસભ્યો પણ આવી જાય છે, તો આ સૌથી મોટુ ગઠબંધન બની જશે, આવામાં આસાનીથી આ જૂથ બહુમતી સાબિત કરીને સરકાર બનાવી શકે છે. 

આ પણ વાંચો..... 

Pakistan: 26/11 મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ સાજિદ મીર જીવિત છે, ISIએ આતંકીને મૃત જાહેર કર્યો હતો

India Corona Cases Today: ભારતમાં કોરોનાએ પકડી સ્પીડ, જાણો શું છે છેલ્લા 24 કલાકની સ્થિતિ

Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં 70 તાલુકામાં ખાબક્યો વરસાદ, નવસારીના ચીખલીમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ

Gujarat Corona Cases: કોરોનાને લઈ ગુજરાત માટે શું છે ચિંતાજનક સમાચાર ? જાણો વિગત

USA Abortion Rights: સુપ્રીમ કોર્ટે ગર્ભપાતના અધિકારને રદ્દ કરતા અનેક રાજ્યોએ મુક્યો પ્રતિબંધ, રાષ્ટ્રપતિ બાઇડને શું આપ્યું મોટું નિવેદન?

સવારે ઉઠતા જ ન જોવી જોઈએ આ 5 વસ્તુઓ, દિવસ થશે ખરાબ

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

વિજય રૂપાણીના અવસાનથી ગુજરાત શોકમગ્ન: ABVP થી CM સુધીની તેમની રાજકીય યાત્રાનો કરુણ અંજામ! જુઓ રાજકીય સફર
વિજય રૂપાણીના અવસાનથી ગુજરાત શોકમગ્ન: ABVP થી CM સુધીની તેમની રાજકીય યાત્રાનો કરુણ અંજામ! જુઓ રાજકીય સફર
અમદાવાદ વિમાન દુર્ઘટના: એર ઇન્ડિયાનું વિમાન કેમ ક્રેશ થયું? નિષ્ણાતોએ ઉઠાવ્યા 5 મોટા સવાલો જેના જવાબ નથી મળ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: એર ઇન્ડિયાનું વિમાન કેમ ક્રેશ થયું? નિષ્ણાતોએ ઉઠાવ્યા 5 મોટા સવાલો જેના જવાબ નથી મળ્યા
વધુ એક યુદ્ધના ભણકારાઃ ઈરાન પર હુમલા બાદ નેતન્યાહૂએ PM મોદીને ફોન કર્યો, જાણો શું વાત થઈ
વધુ એક યુદ્ધના ભણકારાઃ ઈરાન પર હુમલા બાદ નેતન્યાહૂએ PM મોદીને ફોન કર્યો, જાણો શું વાત થઈ
'બોમ્બ ફૂટ્યો હોય તેવું લાગ્યું': હોસ્ટેલ કેન્ટીનમાં રોટલી બનાવતી મહિલાએ અમદાવાદ વિમાન દુર્ઘટનાનો ધ્રુજાવનારો અનુભવ વર્ણવ્યો
'બોમ્બ ફૂટ્યો હોય તેવું લાગ્યું': હોસ્ટેલ કેન્ટીનમાં રોટલી બનાવતી મહિલાએ અમદાવાદ વિમાન દુર્ઘટનાનો ધ્રુજાવનારો અનુભવ વર્ણવ્યો
Advertisement

વિડિઓઝ

Vijay Rupani Death : વિજયભાઈના નિધનના સમાચારથી હું અત્યંત દુઃખી: નીતિન પટેલHun To Bolish : હું તો બોલીશ : મોતની ઉડાન, ભાગ-2Hun To Bolish : હું તો બોલીશ : મોતની ઉડાનVijay Rupani funeral : આવતી કાલે રાજકોટમાં વિજય રૂપાણીની અંતિમયાત્રા!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિજય રૂપાણીના અવસાનથી ગુજરાત શોકમગ્ન: ABVP થી CM સુધીની તેમની રાજકીય યાત્રાનો કરુણ અંજામ! જુઓ રાજકીય સફર
વિજય રૂપાણીના અવસાનથી ગુજરાત શોકમગ્ન: ABVP થી CM સુધીની તેમની રાજકીય યાત્રાનો કરુણ અંજામ! જુઓ રાજકીય સફર
અમદાવાદ વિમાન દુર્ઘટના: એર ઇન્ડિયાનું વિમાન કેમ ક્રેશ થયું? નિષ્ણાતોએ ઉઠાવ્યા 5 મોટા સવાલો જેના જવાબ નથી મળ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: એર ઇન્ડિયાનું વિમાન કેમ ક્રેશ થયું? નિષ્ણાતોએ ઉઠાવ્યા 5 મોટા સવાલો જેના જવાબ નથી મળ્યા
વધુ એક યુદ્ધના ભણકારાઃ ઈરાન પર હુમલા બાદ નેતન્યાહૂએ PM મોદીને ફોન કર્યો, જાણો શું વાત થઈ
વધુ એક યુદ્ધના ભણકારાઃ ઈરાન પર હુમલા બાદ નેતન્યાહૂએ PM મોદીને ફોન કર્યો, જાણો શું વાત થઈ
'બોમ્બ ફૂટ્યો હોય તેવું લાગ્યું': હોસ્ટેલ કેન્ટીનમાં રોટલી બનાવતી મહિલાએ અમદાવાદ વિમાન દુર્ઘટનાનો ધ્રુજાવનારો અનુભવ વર્ણવ્યો
'બોમ્બ ફૂટ્યો હોય તેવું લાગ્યું': હોસ્ટેલ કેન્ટીનમાં રોટલી બનાવતી મહિલાએ અમદાવાદ વિમાન દુર્ઘટનાનો ધ્રુજાવનારો અનુભવ વર્ણવ્યો
અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને રાજ્ય સરકારે આપી સત્તાવાર આંકડાકીય માહિતી, જાણો ઇજાગ્રસ્ત લોકોની શું છે સ્થિતી
અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને રાજ્ય સરકારે આપી સત્તાવાર આંકડાકીય માહિતી, જાણો ઇજાગ્રસ્ત લોકોની શું છે સ્થિતી
'ટેકઓફ થતાં જ અટકી ગયું, લીલી અને લાલ લાઇટો ઝબકી અને પછી એરહોસ્ટેસ...', વિશ્વાસ કુમારે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાના 30 સેકન્ડ પહેલાંનો ખૌફનાક અનુભવ વર્ણવ્યો
'ટેકઓફ થતાં જ અટકી ગયું, લીલી અને લાલ લાઇટો ઝબકી અને પછી એરહોસ્ટેસ...', વિશ્વાસ કુમારે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાના 30 સેકન્ડ પહેલાંનો ખૌફનાક અનુભવ વર્ણવ્યો
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ વિમાનની સુરક્ષાને લઈ DGCA દ્વારા કરાયો સૌથી મોટો નિર્ણય, જાણો
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ વિમાનની સુરક્ષાને લઈ DGCA દ્વારા કરાયો સૌથી મોટો નિર્ણય, જાણો
વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી: PM મોદી 
વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી: PM મોદી 
Embed widget