શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં અત્યારે કોણ કરાવી શકે ફ્લૉર ટેસ્ટ ? થશે તો કોણે મળશે બહુમતી, શું બને છે નવુ સમીકરણ ?

મહારાષ્ટ્રની (Maharashtra) રાજનીતીમાં દરરોજ નવા નવા પરિવર્તન અને ફંડાઓ સામે આવી રહ્યાં છે. ઉદ્વવ ઠાકરે (Uddhav Thackeray)ની ખુરશી લગભગ જવાની તૈયારીમાં છે,

Floor Test in Maharashtra: મહારાષ્ટ્રની (Maharashtra) રાજનીતીમાં દરરોજ નવા નવા પરિવર્તન અને ફંડાઓ સામે આવી રહ્યાં છે. ઉદ્વવ ઠાકરે (Uddhav Thackeray)ની ખુરશી લગભગ જવાની તૈયારીમાં છે, શિવસેનાના બળવાખોર ધારાસભ્યો એકનાથ શિન્દેની સાથે ગૌહાટીમાં છે, હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેના (Shivsena)નુ સંખ્યાબળ સતત ઘટી રહ્યું છે. આવામાં સૌથી મોટો પ્રશ્ન ફ્લૉૉર ટેસ્ટનો આવી શકે છે. જો મહારાષ્ટ્ર વિધાનસભમાં ફ્લૉર ટેસ્ટ થશે તો કોણ બહુમતી સાબિત કરી શકે છે ? જાણો અહીં........ 

ઉલ્લેખનીય છે કે ગુરુવારે એકનાથ શિન્દે (Eknath Shinde) જુથમા શિવસેનાના 33 ધારાસભ્યો હતા, હવે તે વધીને 38 થઇ ગયા છે, 9 ધારાસભ્યો અપક્ષ છે અને 2 ધારાસભ્યો પ્રહર જનશક્તિ પાર્ટીના છે, જે ગૌહાટી (Guwahati) ની રેડિસન બ્લૂ હૉટલમાં રોકાયા છે, હવે બધાની નજર ફ્લૉર ટેસ્ટ પર ટકેલી છે. 

ફ્લૉર ટેસ્ટ કોણ કરે છે  -
કાયદા અનુસાર, જો વિધાનસભા સત્ર ચાલી રહ્યું હોય છે, તો વિધાનસભા અધ્યક્ષ ફ્લૉર ટેસ્ટ માટે બોલાવી શકાય છે, પરંતુ જો સત્ર નથી ચાલી રહ્યું તો અનુચ્છેદ 163 અંતર્ગત રાજ્યપાલ ફ્લૉર ટેસ્ટ માટે બોલાવી શકે છે. યાદ રહે કે મહારાષ્ટ્રમાં હાલ ફ્લૉર ટેસ્ટ માટે રાજ્યપાલ જ બોલાવી શકે છે, કેમ કે ત્યાં વિધાનસભા સત્ર નથી ચાલી રહ્યું.  

બહુમતી સાબિત કરવા શું છે આંકડો -
મહારાષ્ટ્રની 288 ધારાસભ્યો વાળી વિધાનસભામાં કોઇપણ રાજકીય પાર્ટીને પોતાની બહુમતી સાબિત કરવા માટે 144 ધારાસભ્યનુ સમર્થન જોઇતુ હોય છે, હાલના સરકારમાં શિવસેનાના 55 ધારાસભ્યો, એનસીપીના 53 ધારાસભ્યો અને કોંગ્રેસના 44 ધારાસભ્ય છે. આ ઉપરાંત એમએનએસ, સ્વાભિની પક્ષ અને રાષ્ટ્રીય સમાજ પક્ષના એક એક ધારાસભ્ય અને 6 અપક્ષ ધારાસભ્યોનુ સમર્થન છે. તો વળી બીજેપીની પાસે 106 ધારાસભ્યોની સાથે મુખ્ય વિપક્ષી પાર્ટી બનેલી છે. 

બીજેપી અને એકનાથ શિન્દે સાથે આવે તો - 
જો વાત કરી, તે સમીકરણની કે જેમાં એકનાથ શિન્દેના બળવાખોર ધારાસભ્યોની, તો તેમની પાસે શિવસેનાના 38 ધારાસભ્યો છે, તેની સાથે બીજા 9 અપક્ષ અને 2 પ્રહર જનશક્તિ પાર્ટીના ધારાસભ્યોનુ પણ સમર્થન છે. સાથે જ જો બીજેપીના 106 ધારાસભ્યો પણ આવી જાય છે, તો આ સૌથી મોટુ ગઠબંધન બની જશે, આવામાં આસાનીથી આ જૂથ બહુમતી સાબિત કરીને સરકાર બનાવી શકે છે. 

આ પણ વાંચો..... 

Pakistan: 26/11 મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ સાજિદ મીર જીવિત છે, ISIએ આતંકીને મૃત જાહેર કર્યો હતો

India Corona Cases Today: ભારતમાં કોરોનાએ પકડી સ્પીડ, જાણો શું છે છેલ્લા 24 કલાકની સ્થિતિ

Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં 70 તાલુકામાં ખાબક્યો વરસાદ, નવસારીના ચીખલીમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ

Gujarat Corona Cases: કોરોનાને લઈ ગુજરાત માટે શું છે ચિંતાજનક સમાચાર ? જાણો વિગત

USA Abortion Rights: સુપ્રીમ કોર્ટે ગર્ભપાતના અધિકારને રદ્દ કરતા અનેક રાજ્યોએ મુક્યો પ્રતિબંધ, રાષ્ટ્રપતિ બાઇડને શું આપ્યું મોટું નિવેદન?

સવારે ઉઠતા જ ન જોવી જોઈએ આ 5 વસ્તુઓ, દિવસ થશે ખરાબ

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | રૂપિયા છાપતી હૉસ્પિટલHun To Bolish | હું તો બોલીશ | કોળી-ઠાકોર સમાજનું કોણે કર્યું અપમાન ?Gujarat Heat Wave | આગ ઓકતી ગરમીમાં શેકાયું ગુજરાત, ક્યાં ક્યાં હીટવેવની આગાહી?Jenny Thummar | ચૂંટણી બાદ જેની ઠુમ્મરે રૂપાલાને લઈ આ શું કહી દીધું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Embed widget