શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

કોરોનાનો કહેર: દેશના આ રાજ્યના 4 જિલ્લાઓમાં 19 જૂનથી 30 જૂન સુધી કડક લોકડાઉન લાગૂ

રાજ્ય સરકારે ચાર જિલ્લાઓમાં 19 જૂનથી 30 જૂન સુધી કડક લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે.

ચેન્નઈ: કોરોના વાયરસના ખતરનાને લઈને ચેન્નઈ સહિત તમિલનાડુના ઘણા શહેરોમાં પરિસ્થિતિ બગડતી જોઈ તમિલનાડુ સરકારે મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે ચાર જિલ્લાઓમાં 19 જૂનથી 30 જૂન સુધી કડક લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ ચાર જિલ્લાઓમાં ચેન્નઈ, કાંચીપુરમ, ચેંગલપેટ્ટૂ અને તિરવલ્લૂર છે. આ તમામ જિલ્લા મેટ્રોપોલિટિન ચેન્નઈ પોલીસના ક્ષેત્રમાં આવે છે. તમિલનાડુના મુખ્યમંત્રી પલાનિસામીએ 19 જૂનથી 30 જૂન સુધી લાગૂ લોકડાઉનને મૈક્સિમાઈઝ રેસ્ટ્રિક્ટેડ લોકડાઉન નામ આપવામાં આવ્યું છે. તેનાથી સંકેત સ્પષ્ઠ છે કે જ્યાં લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે, ત્યાં કડકથી અમલ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ચેન્નઈ શહેરમાં જ 30 હજારથી વધુ કોરોના સંક્રમણના કેસ છે. તમિલનાડુમાં દરરોજ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ સંખ્યા 42000ને પાર પહોંચી છે. જેમાંથી 30000થી વધુ ચેન્નઈના છે. હાલમાં જ તમિલનાડુ સરકારે સ્વાસ્થ્ય વિભાગના સચિવને પણ બદલી નાખ્યા છે. સ્વાસ્થ્ય સચિવ બીલા રાજેશની બદલી કરી જયલલિતાના ખાસ રહેલા જે રાધાકૃષ્ણનને સ્વાસ્થ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. એવામાં હવે કડક લોકડાઉનના માધ્યમથી તમિલનાડુ સરકાર વધી રહેલા કેસને કંટ્રોલ કરવાની કોશિશમાં લાગી ગઈ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
Embed widget