શોધખોળ કરો

Sukhdev Singh Gogamedi Murder: મીડિયા સમક્ષ આવી સુખદેવ સિંહ ગોગામેડીની પત્ની, જાણો શું કહ્યું?

Sukhdev Singh Gogamedi: સુખદેવ સિંહ ગોગામેડીના અંતિમ સંસ્કાર ગુરુવારે તેમના વતન ગામ ગોગામેડીમાં કરવામાં આવશે.

Sukhdev Singh Gogamedi Murder:  રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની પત્ની શીલા શેખાવતે બુધવારે મીડિયા સામે આવીને નિવેદન આપ્યું હતું. ધરણા પર હાજર જનમેદનીને સંબોધતા, તેમણે સુખદેવ સિંહના હત્યારાઓની ધરપકડ ન થાય ત્યાં સુધી ધરણા સ્થળ પરથી કોઈને પણ ખસવા માટે આહવાન કર્યું હતું. વિરોધમાં હાજર ભીડે પણ તેમને પ્રતિસાદ આપ્યો અને કહ્યું કે તેઓ વિરોધ સ્થળ પરથી હટશે નહીં.

શીલા શેખાવતે કહ્યું કે, જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આપણે અહીંથી ખસવાનું નથી. અમને વચન આપો કે જ્યાં સુધી હત્યારાઓ પકડાશે નહીં ત્યાં સુધી તમે અહીંથી ખસશો નહીં. આવતીકાલે પણ રાજસ્થાન બંધ રહેશે. ભારતના રાજપૂતો, તમારી દીકરીને, તમારી બહેનને એક વચન આપો. તમે લોકો વધુમાં વધુ સંખ્યામાં આવજો. આજે નહીં તો ક્યારેય નહીં.”

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની પત્ની શીલા શેખાવતે એમ પણ કહ્યું જ્યાં સુધી હત્યારાઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. જો અગાઉ અગાઉ આપવામાં આવી હોત તો આવું બન્યું ન હોત.

ગુરુવારે વતનમાં અંતિમ સંસ્કાર

કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીના અંતિમ સંસ્કાર ગુરુવારે તેમના વતન ગામ ગોગામેડીમાં કરવામાં આવશે. આ અંગે કરણી સેનાના રાષ્ટ્રીય સંયોજક અજીત સિંહ મંડોલીએ જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ સૂર્યાસ્ત પછી કરવામાં આવતું નથી પરંતુ તે ખાસ પરિસ્થિતિઓમાં કરી શકાય છે. આ બાબતે કલેકટર સાથે ચર્ચા કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આવતીકાલે તેમના વતન ગામ ગોગામેડીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

 બુધવારે જયપુર પોલીસ કમિશ્નર બિજુ જ્યોર્જના નેતૃત્વમાં પરિવાર વતી સ્થાનિક ધારાસભ્યો અને તમામ સમાજના નેતાઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સુખદેવ સિંહના પરિવારની અનેક માંગણીઓને ધ્યાનમાં લઈને તેમને સંમતિ આપવામાં આવી હતી. બેઠકમાં રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીનું પોસ્ટમોર્ટમ કરાવવા પર સહમતિ સધાઈ હતી. જોકે, પોસ્ટ મોર્ટમ ક્યારે થશે? આ અંગે હજુ નિર્ણય લેવાયો નથી. પોસ્ટ મોર્ટમનો સમય કલેક્ટર દ્વારા નક્કી કરવાનો રહેશે. 


Sukhdev Singh Gogamedi Murder: મીડિયા સમક્ષ આવી સુખદેવ સિંહ ગોગામેડીની પત્ની, જાણો શું કહ્યું?

 બેઠકમાં હોસ્પિટલની બહાર પ્રદર્શનકારીઓને તેમનો વિરોધ સમાપ્ત કરવા માટે કહેવામાં આવ્યું છે. જેના પર સ્થાનિક નેતાઓનું કહેવું છે કે, વિરોધ સમાપ્ત કરવાનો નિર્ણય સમિતિ લેશે. હવે આંદોલનકારીઓ દ્વારા રચાયેલી સમિતિમાં ચર્ચા થશે. સુખદેવ સિંહના પરિવારને સુરક્ષા આપવા પર પણ સહમતિ બની છે. આ સિવાય હથિયાર લાયસન્સ આપવા અંગે પણ સમજૂતી થઈ છે. રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીના પરિવારને સુરક્ષા પુરી પાડવામાં આવશે. પરિવારની કેટલીક માંગણીઓ સ્વીકારવામાં આવી છે.

 મનોજ ન્યાંગલીએ ધરણા પર બેઠેલા લોકોને તમામ માંગણીઓ વિશે જાણકારી આપી હતી, જેને વહીવટીતંત્રે સ્વીકારી લીધી છે. તેમણે માહિતી આપી છે કે, આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે શૂટરોની ઓળખ કરી લીધી છે. પોલીસ તેમની નજીક છે અને ટૂંક સમયમાં તેમને પકડી લેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Embed widget