શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Arvind Kejriwal: ચૂંટણી વચ્ચે AAP માટે રાહતના સમાચાર, આ એક કારણે કેજરીવાલને મળી શકે છે જામીન, સુપ્રીમની મહત્વની ટિપ્પણી

Arvind Kejriwal News: દિલ્હીની તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન અંગે સુપ્રીમ કોર્ટે શુક્રવારે (3 મે)ના રોજ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે તે આગામી ચૂંટણીને કારણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર દલીલો સાંભળવા પર વિચાર કરી શકે છે.

Arvind Kejriwal News: દિલ્હીની તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન અંગે સુપ્રીમ કોર્ટે શુક્રવારે (3 મે)ના રોજ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે તે આગામી ચૂંટણીને કારણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર દલીલો સાંભળવા પર વિચાર કરી શકે છે.

 

સુપ્રીમ કોર્ટે કહ્યું, "ઈડી દ્વારા તેમની ધરપકડ સામે કેજરીવાલની અરજી અને એક્સાઈઝ પોલિસી કેસમાં તેમના પછીના રિમાન્ડ પરની ચર્ચામાં સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં કોર્ટ તેમના વચગાળાના જામીન પર દલીલો સાંભળી શકે છે." સુપ્રીમ કોર્ટે મંગળવારે (7 મે)ના રોજ કેસની સુનાવણી દરમિયાન EDના વકીલને આ પાસા પર તૈયાર રહેવા જણાવ્યું હતું.

જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તીની બેંચે બંને પક્ષોને ચેતવણી આપી હતી કે કોર્ટ જામીન આપશે એવું ન માની લે. તેમણે કહ્યું કે અમે જામીન આપીએ પણ ખરા અને ન પણ આપીએ, પરંતુ અમે અહીં દરેક પક્ષે હાજર છીએ અને તેનાથી કોઈને આશ્ચર્ય ન થવું જોઈએ.

કોર્ટે EDને એ પણ વિચારવા કહ્યું કે શું કેજરીવાલે મુખ્ય પ્રધાન તરીકેના તેમના પદને ધ્યાનમાં રાખીને કોઈ ફાઇલો પર હસ્તાક્ષર કરવા જોઈએ. જો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેરજીવાલને વચગાળાના જામીન આપવામાં આવશે તો તેમના પર પણ શરતો લાદવામાં આવશે. દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે (3 મે) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીને ફગાવી દીધી અને કહ્યું કે તે સુનાવણી યોગ્ય  નથી.

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલની કસ્ટડી લંબાવી હતી

આ પહેલા દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલ, ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે. કવિતા અને ચનપ્રીત સિંહની જ્યુડિશિયલ કસ્ટડી 7 મે સુધી લંબાવી હતી. દિલ્હી લિકર પોલિસી કેસમાં ત્રણેયની કસ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવી હતી. નોંધનિય છે કે, આ જ કેસમાં મનિષ સિસોદિયા પણ જેલમાં છે,

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?Hun To Bolish : હું તો બોલીશ : લૂંટાયા લોભિયાઓના કરોડો?Rajkot News: જયંતી સરધારા પર હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, વિવાદ પહોંચ્યો લેઉવા-કડવા પાટીદાર સુધીGujarat High Court : રાજકોટ ક્રાઈમ બ્રાંચના PIનો ભરચક્ક કોર્ટમાં હાઈકોર્ટે લીધો ઉધડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?
Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?
Gandhinagar: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત, અત્યાર સુધી 8 લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન
Gandhinagar: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત, અત્યાર સુધી 8 લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન
Embed widget