શોધખોળ કરો

કોણ છે સદાનંદ સુલે? જેણે અજીત પવારના રાજીનામા અને ઘર વાપસીમાં ભજવી મહત્ત્વની ભૂમિકા

આ પહેલા ખુદ શરદ પવાર અને સુપ્રિયા સુલેએ અજીત પવાર સાથે વાત કરી હતી.

મુંબઈઃ મહારાષ્ટ્રમાં અજિત પવારના રાજીનામા બાદ રાજ્યની રાજનીતિએ ફરી એક વખત પલટી મારી છે. તેના કારણે દેવેન્દ્ર ફડણવીસે પણ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું અને ભાજપની સરકાર ત્રણ દિવસમાં પડી ગઈ. પરંતુ આ ત્રણ દિવસમાં એનસીપી પ્રમુખ શરદ પ્રવાર સતત અજિત પવારને મનાવવામાં લાગ્યા હતા. તેમણે પરિવારના સભ્યો અને પાર્ટીના નેતાઓને સતત અજિત પવાર સાથે મુલાકાત કરવા માટે મોકલ્યા હતા. કહેવાય છે કે, અજીત પવારને સમજાવવામાં સુપ્રિયા સુલેના પતિ સદાનંદ સુલેની ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. જાણકારી પ્રમાણે સદાનંદ સુલેએ અજીત પવારને મનાવ્યા હતા. કોણ છે સદાનંદ સુલે? જેણે અજીત પવારના રાજીનામા અને ઘર વાપસીમાં ભજવી મહત્ત્વની ભૂમિકા અજીત પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે શપધ લીધા બાદથી જ તેમના પર દબાણ હતું કે તે એનસીપીસમાં પાછા ફરે. આ માટે તેના ભાઈ શ્રીનિવાસ પવાર આગળ આવ્યા હતા. બાદમાં સુપ્રિયાના પતિ સદાનંદ સુલેએ અજીત પવારને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. બન્ને મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં મળ્યા હતા. સદાનંદ સુલે એનસીપી સુપ્રીમો શરદ પવારની એકમાત્ર પુત્રી સુપ્રિયા સુલેના પતિ છે. સદાનંદ અને સુપ્રિયાની મુલાકાત પૂણેમાં થઈ હતી. તે સમયે સુપ્રિયા એક અખબારમાં પત્રકાર તરીકે કામ કરતી હતી. એક પારિવારિક મિત્રના ત્યાં સુપ્રિયાની મુલાકાત અમેરિકામાં નોકરી કરતા સદાનંદ સુલે સાથે થઈ હતી. થોડા સમય પછી આ મુલાકાત પ્રેમમાં પરિણમી હતી. બંનેએ લગ્ન માટે પોતાના પરિવાર સાથે ચર્ચા કરી હતી. રસપ્રદ છે કે સદાનંદ સુલે શિવસેનાના સંસ્થાપક બાલા સાહબ ઠાકરેના સંબધી હતી. કહેવામાં આવે છે કે તે સમયે બંનેના લગ્નની વાત પણ બાલા સાહેબ ઠાકરેએ કરી હતી. સુપ્રિયા બાલા સાહેબને કાકા કહીને બોલાવતી હતી. જે સમયે સુપ્રિયાના લગ્ન સદાનંદ સાથે થયા ત્યારે સદાનંદ વિદેશમાં નોકરી કરતા હતા. બંનેને રેવતી નામની 15 વર્ષની પુત્રી અને 11 વર્ષનો વિજય નામનો પુત્ર છે. કોણ છે સદાનંદ સુલે? જેણે અજીત પવારના રાજીનામા અને ઘર વાપસીમાં ભજવી મહત્ત્વની ભૂમિકા આ પહેલા ખુદ શરદ પવાર અને સુપ્રિયા સુલેએ અજીત પવાર સાથે વાત કરી હતી. બંનેએ અજીત પવારને પક્ષ અને પરિવારને ટેકો આપવા સમજાવ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર અજીત પવારને સમજાવવા માટે શરદ પવારના પત્ની પ્રતિભા પવારે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રતિભા પવારે અજીતને પરિવાર સાથે જોડાયેલા રહેવા જણાવ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર શરદ પવારે અજીતને કહ્યું હતું કે તેઓ માફ કરવા તૈયાર છે પરંતુ પહેલા તેમણે રાજીનામું આપવું પડશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget