શોધખોળ કરો

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા BJPને ઝટકો, પૂર્વ કેંદ્રીય મંત્રી સૂર્યકાંતા પાટિલે છોડી પાર્ટી 

મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સૂર્યકાંતા પાટીલે શનિવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

Suryakanta Patil Quits BJP: મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સૂર્યકાંતા પાટીલે શનિવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ 10 વર્ષ પહેલા  ભાજપમાં જોડાયા હતા.

તેમણે  લોકસભા ચૂંટણીમાં પાર્ટી પાસેથી ટિકિટ માંગી હતી અને હિંગોલીથી ચૂંટણી લડવા માંગતા હતા. તેમણે હિંગોલી બેઠક પરથી ચૂંટણી લડી ન શકવા અંગે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. હવે તેમણે ભાજપને અલવિદા કહી દીધું છે. તેઓ અગાઉ હિંગોલીના સાંસદ રહી ચૂક્યા છે. બીજેપીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપતા સૂર્યકાંતા પાટીલે લખ્યું કે, "મેં છેલ્લા 10 વર્ષમાં ઘણું શીખ્યું છે, હું પાર્ટીની આભારી છું.  સૂર્યકાંતા પાટીલ અગાઉ શરદ પવારની NCPમાં હતા તેઓ 2014માં ભાજપમાં જોડાયા હતા.

સીટ વહેંચણીમાં શિવસેનાને હિંગોલી સીટ મળી હતી

મહાયુતિમાં સીટોની વહેંચણી હેઠળ હિંગોલી સીટ એકનાથ શિંદે જૂથની શિવસેનાને આપવામાં આવી હતી. સામાન્ય ચૂંટણી દરમિયાન બીજેપીએ સૂર્યકાંતાને હડગાંવ હિમાયતનગર વિધાનસભા ક્ષેત્રના ચૂંટણી પ્રમુખ બનાવ્યા હતા. જોકે, શિવસેનાએ હિંગોલી બેઠક ગુમાવી છે અને આ બેઠક ઉદ્ધવ ઠાકરેના જૂથના પક્ષમાં ગઈ છે.

બીજેપીનુ ખરાબ પ્રદર્શન રહ્યું કારણ ?

સૂર્યકાંતા પાટીલ ચાર વખત હિંગોલી-નાંદેડ સીટ પરથી સાંસદ રહી ચૂક્યા છે અને એક વખત અહીંથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ યુપીએ સરકારમાં ગ્રામીણ વિકાસ અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી હતા. આ સિવાય તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં ભાજપનું પ્રદર્શન 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં નબળું રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે લોકસભા ચૂંટણી 2024માં ઘણી બેઠકો ગુમાવવી પડી છે. મહારાષ્ટ્રમાં તે માત્ર 9 બેઠકો જીતી શકી હતી જ્યારે છેલ્લી ચૂંટણીમાં તેમણે 20થી વધુ બેઠકો જીતી હતી. મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી 2024 દરમિયાન ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. 

લોકસભાની ચૂંટણીમાં મહાયુતિના કંગાળ દેખાવ બાદ કેન્દ્રીય નેતૃત્વ દ્વારા મહારાષ્ટ્ર કોર કમિટીની બેઠક યોજવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં હારના કારણોની સમિક્ષા કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી 2024માં નિરાશાજનક પ્રદર્શનને લઈ નેતાઓએ હારના કારણો અંગે ચર્ચા કરી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget