શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

યમુના નદીનું જળસ્તર વધતાં તાજમહેલ ખતરામાં, ઐતિહાસિક ઈમારત વિશે ASIએ વ્યક્ત કરી ચિંતા

યમુના નદીનું જળસ્તર તાજમહેલની બહારની દિવાલો સુધી પહોંચવાથી ઐતિહાસિક ઈમારત જોખમમાં છે. એએસઆઈએ ચિંતા વ્યક્ત કરી છે કે લાંબા સમય સુધી પાણીનો ભરાવો તાજમહેલ માટે જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

Yamuna River Water Level: યમુના નદીનું જળસ્તર તાજમહેલની બહારની દિવાલો સુધી પહોંચવાથી ઐતિહાસિક ઈમારત જોખમમાં છે. આગ્રામાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ના નિર્દેશક ડૉ. રાજકુમાર પટેલે ચિંતા વ્યક્ત કરી છે કે લાંબા સમય સુધી પાણીનો ભરાવો માત્ર તાજમહેલ માટે જ નહીં, પરંતુ અન્ય કોઈપણ ઐતિહાસિક સ્મારક માટે નુકસાનકારક બની શકે છે. તાજમહેલનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાંએ તેની પત્ની મુમતાઝ મહેલની યાદમાં કરાવ્યું હતું.

યમુનાનું પૂર આગરાના તાજમહેલ સુધી પહોંચ્યું

ઉત્તરીય રાજ્યોમાં ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. આગ્રામાં યમુના નદીના જળસ્તરમાં વધારો થયો છે. આઇકોનિક સ્મારક તાજમહેલની બહારની દિવાલોને પૂરના પાણી પહોંચી ગયું છે. આગરામાં ASIના ડાયરેક્ટર ડૉ. રાજકુમાર પટેલે કહ્યું કે 'તાજમહેલની પાછળના વિસ્તારો સુધી પાણીનું સ્તર વધી ગયું છે. ગાર્ડન તાજમહેલની પાછળનો ફેન્સીંગ વિસ્તાર પૂરના કારણે સંપૂર્ણપણે ડૂબી ગયો છે. તાજમહેલની બહારની દિવાલ પર પાણીનું સ્તર 1.5 થી 2 ફૂટની વચ્ચે છે.

તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં યમુનાનું જળસ્તર વધવાને કારણે દિલ્હીમાં પણ પૂર આવ્યું હતું. હવામાન વિભાગે ઉત્તર ભારત સહિત 20 રાજ્યોમાં ફરી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

યમુના નદીના પૂરથી તાજમહેલને ખતરો

ASI અધિકારીનું કહેવું છે કે જો પાણી લાંબો સમય રહે તો નીંદણ ઉગી શકે છે, ઊંદરોના ઊંડા ખાડામાં પાણી ઉતરી શકે છે. જૂની ચણતરમાં સામાન્ય રીતે છિદ્રો હોય છે જે પાણીને વહી શકે છે. વધુમાં ભેજનું સ્તર વધી શકે છે, તેથી તે સ્થાનો જ્યાં જૂના પ્લાસ્ટર છે તેને નુકસાન થઈ શકે છે.

 

ડો.રાજકુમાર પટેલના જણાવ્યા અનુસાર તાજમહેલને કોઈ નુકસાન થયું હોય તો પાણીનું સ્તર ઘટે ત્યારે જ તેનો અંદાજ લગાવી શકાય છે. તેમણે કહ્યું- "જ્યારે પૂરનું પાણી ઓછું થશે, ત્યારે અમે વિશ્લેષણ કરીશું કે ભેજનું પ્રમાણ શું છે, કેટલું નુકસાન થયું છે. તે માત્ર તાજમહેલ માટે જ નહીં પરંતુ અન્ય તમામ સ્મારકો માટે છે."

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું',  જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?   
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું', જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?  
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
Advertisement

વિડિઓઝ

PM Modi Speech In Delhi : કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ, PM મોદીના બિહાર જીત બાદ પ્રહાર
Bihar Election Result Updates : નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાને લઈ સસ્પેન્સ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : વાગ્યું તીર તો ફૂટી ફાનસ, ખીલ્યું કમળ તો વિખરાયો પંજો
Hun To Bolish : હું તો બોલીશ : ત્રિશુલની શક્તિ
Hun To Bolish : હું તો બોલીશ : કહાની વશની, ઉજળ્યો વંશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું',  જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?   
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું', જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?  
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
ખેડૂતો માટે ખુશખબરી!  PM-KISAN નો  21મો હપ્તો આ તારીખે આવશે, જાણી લો 
ખેડૂતો માટે ખુશખબરી!  PM-KISAN નો  21મો હપ્તો આ તારીખે આવશે, જાણી લો 
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA
મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
Embed widget