શોધખોળ કરો

Bharat Row: 'જો અરજી મળશે તો અમે વિચાર કરીશું', સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું કે કેવી રીતે બદલવામાં આવે છે કોઇ દેશનું નામ ?

Bharat Row: આ અટકળો વચ્ચે સંયુક્ત રાષ્ટ્રએ ખુલાસો કર્યો છે કે દેશનું નામ બદલવાની પ્રક્રિયા શું છે

Bharat Row: G20 ડિનર કાર્યક્રમ માટે રાષ્ટ્રપતિ દ્વારા મોકલવામાં આવેલી આમંત્રણ પત્રિકામાં 'પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા'ને બદલે પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવાના કારણે અનેક અટકળો અટકળો ચાલી રહી છે. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે સરકાર દેશના નામમાંથી ઇન્ડિયા હટાવીને માત્ર ભારત કરવા માંગે છે. આ અટકળો વચ્ચે સંયુક્ત રાષ્ટ્રએ ખુલાસો કર્યો છે કે દેશનું નામ બદલવાની પ્રક્રિયા શું છે. યુનાઈટેડ નેશન્સે કહ્યું છે કે અમને નામ બદલવાની અરજી મળ્યા બાદ જ નામ બદલવામાં આવે છે.                 

સંયુક્ત રાષ્ટ્રએ માહિતી આપી

વાસ્તવમાં મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરસના ઉપપ્રવક્તા ફરહાન હકે તુર્કીનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે જેમ તુર્કીના મામલામાં ત્યાંની સરકારે નામ બદલવા અંગે અમને ઔપચારિક અરજી મોકલી હતી ત્યારબાદ જ નામ બદલવામાં આવ્યું હતું. અમને અરજી મળશે તો અમે તેના પર વિચાર કરીશું. નોંધનીય છે કે વિપક્ષનો આરોપ છે કે કેન્દ્ર સરકાર દેશના નામમાંથી ઇન્ડિયાને હટાવીને માત્ર ભારત રાખવાની યોજના બનાવી રહી છે. જો કે સરકારે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.                       

પીએમ મોદીએ મંત્રીઓને વિવાદથી દૂર રહેવાની અપીલ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેમના મંત્રીઓને ભારત નામને લઈને ચાલી રહેલા વિવાદ પર ટિપ્પણી કરવાથી બચવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ G20 સમિટ દરમિયાન કેબિનેટ મંત્રીઓને શું કરવું અને શું ન કરવું તે વિશે માહિતી આપતાં કહ્યું હતું કે તેમણે G20 સમિટ દરમિયાન દિલ્હીમાં રહેવું જોઈએ અને આ વિશેષ કાર્યક્રમ દરમિયાન તેમને મળેલી જવાબદારીઓ સારી રીતે નિભાવવી જોઈએ જેથી કરીને સમિટમાં આવનાર મહેમાનોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.                

નોંધનીય છે કે  9-10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં G-20 સમિટનું આયોજન થશે. દરમિયાન અનેક દેશોના રાષ્ટ્રપતિ અને ઉચ્ચ અધિકારીઓ દિલ્હી આવશે. આ કાર્યક્રમમાં હાજરી આપનારા લોકોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને  ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વગેરે જેવા ઘણા ટોચના નેતાઓનો સમાવેશ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Embed widget