શોધખોળ કરો

આજે ભારત બંધઃ GST, પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત અને ઈ-વે બિલના વિરોધમાં પ્રદર્શન કરશે 8 કરોડ વેપારી

40 હજારથી વધારે ટ્રેડર્સ એસોસિએશન ભારત બંધમાં ભાગ લેવાના હોવાથી દેશભરમાં તમામ વેપારી બજાર બંધ રહેશે.

દેશમાં સતત પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત, ગુડ્સ અને સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી, ઈ-બિલને લઈને વેપારી સંસ્થા ધ કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ તરફથી આજે ‘ભારત બંધ’ની જાહેરાત કરવામાં આવી છે. દેશભરના 8 કરોડ વેપારીઓનું પ્રતિનિધિત્વ કરનાર અંદાજે 40 હજાર ટ્રેડ એસોસિએશન્સને કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી) તરફથી આજે જાહેર કરવામાં આવેલ ભારત બંધનું સમર્થન કર્યું છે. આ બંધ જીએસટીની જોગવાઈઓની સમીક્ષાની માગને લઈને કરવામાં આવી રહ્યું છે. ઈ-વે બિલને ખત્મ કરવાને લઈને ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન (એઆઈટીડબલ્યૂ)એ પણ કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ તરફથી કરવામાં આવેલ ભારત બંધનું સમર્થન કર્યું છે. 40 હજારથી વધારે ટ્રેડર્સ એસોસિએશન ભારત બંધમાં ભાગ લેવાના હોવાથી દેશભરમાં તમામ વેપારી બજાર બંધ રહેશે. પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ પર પણ તેની અસર પડી શકે છે કારણ કે ટ્રાન્સપોર્ટ્સ એસોસિએશને પણ તમામ ટ્રાન્સપોર્ટ કંપનીઓને કહ્યું છે કે, તે સાંકેતિક પ્રદર્શન તરીકે પોતાની ગાડીઓને સવારે 6થી લઈને રાત્રે 8 સુધી બંધ રાખશે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા વ્યાપારી મંડળે કહ્યું છે કે તેઓ ભારત બંધનું સમર્થન કરી રહ્યા નથી. ફૈમનું કહેવું છે કે વ્યાપાસ મંડળ દુકાન બંધ કે ભારત બંધ જેવી વિચારધારાથી દૂર છે. તે માને છે કે જીએસટીમાં સુધારાની જરૂર છે પણ તેના માટે વચ્ચેનો રસ્તો અપનાવવો જોઈએ. એવામાં જવાબદાર નાગરિકના નાતે વેપારીઓએ આંદોલનથી દૂરી બનાવવી જોઈએ. કૈટે કહ્યું છે કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને જીએસટી પરિષદથી જીએસટીના કઠોર નિયમોને ખતમ કરવાની માંગને લઈને આજે દેશમાં 1500 જગ્યાઓએ ઘરણા કરશે. દેશના દરેક બજારો બંધ રહેશે. અગ અલગ શહેરોમાં ઘરણા પ્રદર્શન કરાશે. ટ્રાન્સપોર્ટ કાર્યાલયોએ આ સમયે બંધની જાહેરાત કરી છે. આ સાથે કોઈ પણ માલનું બુકિંગ કે ડિલિવરી બંધ રહેશે. પરિવહન કંપનીઓને વિરોધના ભાગ રૂરે સવારે 6થી સાંજે 8 વાગ્યાની વચ્ચે વાહનો પાર્ક કરી દેવા કહેવાયું છે. જોકે, રિપોર્ટ્સ અનુસાર ભારત બંધ દરમિયાન ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (એઆઈએમટીસી) અને ભાઈચારા ઓલ ઇન્ડિયા ટ્રક ઓપરેટર વેલફેર એસોસિએશન (બીએઆઈટીઓડબલ્યૂએ) તેમાં ભાગ નહીં લે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી

વિડિઓઝ

Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે અનેરો ઉત્સાહ, જુઓ VIDEO
Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Embed widget