શોધખોળ કરો

ટ્રેડ યૂનિયનોની હડતાળ પહેલા મોદી સરકારની મોટી જાહેરાત, બે વર્ષનું રિવાઈસ્ડ બોનસ મળશે

નવી દિલ્હીઃ દેશનાં અનેક ટ્રેડ યૂનિયનો દ્વારા 2 સપ્ટેમ્બર (શુક્રવાર)ના રોજ રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત બાદ નરેન્દ્ર મોદી સરકાર એક્શનમાં આવી ગઈ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ સોમવારે સાંજે એક ઇમરજન્સી મીટિંગ બોલાવી હતી. આ બેઠકમાં નાણાં પ્રધાન અરૂણ જેટલી ઉર્જા પ્રધાન પીયુષ ગોયલ અને શ્રમ પ્રધાન બંડારૂ દત્તાત્રેય સામેલ હતા. કેન્દ્ર સરકારે અંદાજે 33 લાખ કર્મચારીઓ માટે મંગળવારે વાર્ષિક બોનસની જાહેરાત કરી જે વિતેલા બે વર્ષથી બાકી હતી. આ અંગે કેન્દ્રીય નાણાં પ્રધાન જેટલીએ કહ્યું કે, કેન્દ્ર સરકારના કર્મચારી માટે 2014-15 અને 2015-16નું બોનસ સંશોધિત માપદંડોને આધારે આપવામાં આવશે. આ બે વર્ષથી બાકી હતું. ત્યાર બાદ બોનસ સાતમાં પગાર પંચની ભલામણને આધારે આપવામાં આવશે. નાણાં પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું કે, સરકારે સલાહકાર બોર્ડની ભલામણ સ્વીકારી લીધી છે. તેમણે જણાવ્યું કે, બિનકૃષિ કામદારો માટે ઓછામાં ઓછું વેતન 350 રૂપિયા પ્રતિ દિવસ નક્કી કરવામાં આવ્યું છે જે હાલમાં 246 રૂપિયા પ્રતિ દિવસ છે. લેફ્ટે સરકારના ઓછામાં ઓછાં વેતન વધારાના દરને ફગાવી દીધો છે. સીટૂનું કહેવું છે કે, માસિક 18000 રૂપિયા ઓછામાં ઓછું વેતન હોવું જોઈએ. નાણાં પ્રધાન અરૂણ જેટલીએ મંગળવારે કહ્યું કે, તે ટ્રેડ યૂનિયનોના પ્રતિનિધિઓ સાથે વાત કરવા તૈયાર છે. ટ્રેડ યૂનિયનોએ શુક્રવારે પોતાની પ્રસ્તાવિત હડતાળ રદ્દ ન કરવાનો નિર્ણય કર્યો છે. ટ્રેડ યૂનિયનોએ ચેતવમી ઉચ્ચારી છે કે શુક્રવારે દેશભરમાં બેંક, સરકારી કાર્યાલય અને કારખાના બંધ રહેશે. જોકે રેલવે કર્મચારીઓએ એવા કોઈ સંકેત આપ્યા નથી કે તે આ હડતાળમાં સામેલ થશે. તેનો મતલબ એ છે કે રેલવે સેવાઓ પર હડતાળની કોઈ અસર નહીં પડે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget