શોધખોળ કરો

યુવતીને જેઠ સાથે બંધાયા શરીર સંબંધ, શરીર સુખમાં અવરોધરૂપ પતિની હત્યા કરીને કહ્યું, કોરોનામાં મરી ગયો.......

હત્યા બાદ તેમણે અહીંથી ગામડે જઈને મોતનું કારણ કોરોના (Corona) જણાવ્યું હતું. જે બાદ રીત રિવાજ પ્રમાણે વિધિ પણ કરી હતી.

ઉદયપુરઃ રાજસ્થાનના ઉદયપુરમાં (Udaipur) પોલીસે મહિલાના જેઠ સાથેના અનૈતિક સંબંધના (Illegal Relationship)  કારણે પતિની હત્યા કરી હોવાનો પર્દાફાશ કર્યો હતો. પાંચ મહિના ચાલેલી તપાસ બાદ પોલીસે આ ઘટસ્ફોટ કર્યો હતો. ઉદયપુરના પ્રતાપનગર (Pratapnagar) પોલીસ સ્ટેશન (Police Station) વિસ્તારના આ ઘટના છે. જેમાં આશરે 5 મહિના પહેલા એક અજાણી લાશ મળી હતી. આ મામલે પોલીસે મૃતકના પત્ની, મૃતકના ભાઈ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસને કેટલાક લોકો મૃત પ્રમાણ પત્ર બનાવવાની વાત કરીને પંચાયતના ચક્કર કાપતાં હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ તેમના પર નજર રાખવામાં આવી હતી. જે બાદ આ બંને જણાની અટકાયત કરીને તેમને પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેમણે ત્રણ સાથીઓ સાથે મળીને હત્યાને અંજામ આપ્યો હોવાની વાત કબૂલી હત.

આરોપીઓએ હત્યા માટે ત્રિપુરાના એક વ્યક્તિને સોપારી હતી. પોલીસે એક એક કડી જોડીને ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. જે મુજબ મૃતકના ભાઈ તપનદાસ અને મૃતકની પત્ની વચ્ચે આડાસંબંધ હતા. પોલીસની ટીમે આ હત્યાકાંડના માસ્ટર માઇંડ મૃતકની પત્ની અને તેના મોટાભાઈની ધરપકડ કરી હતી. એસપી રાજીવ પચારે જણાવ્યું કે, આસામ નિવાસી મૃતક ઉતમદાસના મોટા ભાઈએ સોપારી આપીને તેના નાના ભાઈની હત્યા કરાવી હતી.

હત્યા બાદ તેમણે અહીંથી ગામડે જઈને મોતનું કારણ કોરોના (Corona) જણાવ્યું હતું. જે બાદ રીત રિવાજ પ્રમાણે વિધિ પણ કરી હતી. આ મામલે મૃતકની પત્ની, મોટા ભાઈ અને ઉદયપુરના 5 સ્થાનિક લોકોની ધરપકડ કરાઈ હતી. ફિલ્મી અંદાજમાં આ લોકોએ હત્યાકાંડને અંજામ આપ્યો હતો.

ગુજરાતમાં કોરોનાએ આ IPS અધિકારીનો લીધો ભોગ, જાણો DIG તરીકે ક્યાં બજાવતા હતા ફરજ ? 

કોરોનાના કેસોમાં ભારત વિશ્વમાં  નંબર વન, કેસનો આંકડો દોઢ લાખને પાર, મૃત્યુ આંક 1.70 લાખ નજીક

અમદાવાદઃ રાતના 12 વાગ્યાથી લોકોએ લગાવી રેમડેસિવર ઈંજેક્સન માટે લાઈન, સૌરાષ્ટ્રથી લોકો આવીને ઉભાં રહ્યાં લાઈનમાં 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
Embed widget