શોધખોળ કરો

'BJP સરકાર જ રદ્દ કરી દેવી જોઇએ', પરીક્ષા કેન્સલ કરવાના નિર્ણય પર બોલ્યા અખિલેશ યાદવ

UGC NEET-NET Paper Leak: પેપર લીકના મુદ્દે શિક્ષણ મંત્રાલય દ્વારા UGC નેટની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. આ સાથે જ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા રદ્દ કરવાને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે

UGC NEET-NET Paper Leak: પેપર લીકના મુદ્દે શિક્ષણ મંત્રાલય દ્વારા UGC નેટની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. આ સાથે જ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા રદ્દ કરવાને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે અને વિપક્ષ પણ આ અંગે ભાજપ સરકાર પર પ્રહારો કરી રહી છે. આ દરમિયાન હવે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ પરીક્ષા રદ્દ કરવાને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.

એસપી ચીફ અખિલેશ યાદવે X પર પોસ્ટ કરીને લખ્યું - "લોકો કહી રહ્યા છે કે આટલી બધી પરીક્ષાઓ રદ્દ કરવાને બદલે આ બીજેપી સરકારને રદ્દ કરી દેવી જોઈએ."

NEET-PG પરીક્ષા રદ્દ કરવા પર સમાજવાદી પાર્ટીના નેતા અને અખિલેશ યાદવના કાકા શિવપાલસિંહ યાદવે કહ્યું, "ભાજપના શાસનમાં NEET સિવાય લગભગ તમામ પરીક્ષાઓના પેપર લીક થઈ ગયા છે. તપાસમાં ઘણો વિલંબ થયો છે. તપાસ પહેલા જ થવી જોઈતી હતી અને સજા મળવી જોઈતી હતી."

નેટ પેપર રદ્દને લઇને બીજેપીને ઘેરી 
આ પહેલા પણ અખિલેશ યાદવે પેપર કેન્સલને લઈને ભાજપ પર પ્રહારો કર્યા હતા. ગુરુવારે જ તેમણે UGC-NET પરીક્ષા રદ્દ કરવાને લઈને ભાજપની મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે યોગી સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. અખિલેશ યાદવે ગુરુવારે ટ્વીટર પર લખ્યું હતું કે ગેરરીતિના સમાચાર બાદ UGC-NET પરીક્ષા પણ રદ્દ કરવામાં આવી છે. વધુમાં તેમણે લખ્યું હતું કે ભાજપના શાસનમાં પેપર માફિયા લગભગ દરેક પરીક્ષામાં ગોટાળા કરે છે. આ દેશ વિરુદ્ધ કોઈનું મોટું ષડયંત્ર પણ હોઈ શકે છે.

નીટ રિઝલ્ટને લઇને અખિલેશ યાદવનો હુમલો 
અખિલેશ યાદવે NEET પેપરને લઈને પણ પ્રહારો કર્યા હતા. NEETના પરિણામમાં થયેલી ગેરરીતિઓ અંગે તેમણે X પર લખ્યું હતું કે, "જો NEET પરીક્ષામાં ગોટાળા થશે તો પ્રામાણિક લોકો ડોક્ટર નહીં બની શકે અને દેશના લોકોની સારવાર માટે ડોક્ટરોની અછત સર્જાશે. ભવિષ્યમાં અપ્રમાણિક લોકો લોકોના જીવનને નુકસાન પહોંચાડશે. UGC-NET પરીક્ષાની ગેરહાજરી સાથે શિક્ષકોની પહેલેથી જ અસ્તિત્વમાં રહેલી અછત વધુ વધશે. શિક્ષકોની અછત દેશના માનસિક વિકાસમાં અવરોધ ઊભો કરશે, જે લાંબા ગાળે દેશ માટે ઘાતક સાબિત થશે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યાAhmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget