શોધખોળ કરો

Mahakumbh 2025: મહાકુંભમાં પહોંચ્યા અમિત શાહ, પરિવાર સાથે આસ્થાની લગાવશે ડૂબકી

Mahakumbh 2025: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પ્રયાગરાજ પહોંચ્યા છે. તેઓએ આજે સંગમમાં આસ્થાની ડૂબકી લગાવશે. , તેઓ પરિવાર સાથે પ્રયાગ રાજ પહોંચ્યાં છે. અહીં તેમણે સાધુ સંતો સાથે પણ સત્સંગ કર્યો હતો

Mahakumbh 2025: મહાકુંભના મેળામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પરિવાર સાથે  આસ્થાની ડૂબકી લગાવશે, તેઓ કેટલાક મંત્રીઓ અને પરિવાર સાથે આજે તેઓ  પ્રયાગરાજ પહોંચ્યા હતા અને સાધુ સંતોના આશિષ લીઘા હતા. અમિત શાહે યોગી આદિત્યાનાથ સાથે પણ ઓપચારિક મુલાકાત કરી હતી.

ગૃહમંત્રી અમિત શાહ જૂના અખાડાના મહંત અવધેશાનંદ ગિરી મહારાજને મળશે અને પ્રસાદ લેશે. ઉપરાંત તેઓ  મહાકુંભમાં ગુરુ શરણંદ જી મહારાજ અને ગોવિંદ ગિરીજી મહારાજને પણ મળશે.

ગૃહમંત્રી અમિત શાહે થોડા સમય પહેલા X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, "મહા કુંભ એ સનાતન સંસ્કૃતિના સતત પ્રવાહનું અનોખું પ્રતીક છે. કુંભ આપણા સનાતન જીવનના સંવાદિતા પર આધારિત ફિલસૂફીને પ્રતિબિંબિત કરે છે. આજે એકતા અને અખંડિતતાનો આ મહાન તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ધાર્મિક નગરી પ્રયાગરાજમાં ઉજવવામાં આવે છે.

અમિત શાહનું વિમાન સવારે 11.30 વાગ્યે બમરૌલી એરપોર્ટ પર ઉતર્યું હતું. સીએમ યોગી અને બંને ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય અને બ્રજેશ પાઠકે સ્વાગત કર્યું. શાહ અહીંથી BSF હેલિકોપ્ટરમાં દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS) પહોંચ્યા. ત્યારબાદ કારમાં અરેલ ઘાટ ગયા હતા.

હવે સ્ટીમર દ્વારા સંગમ જવાના છે. તેણે સાઇબેરીયન પક્ષીઓને અનાજ ખવડાવ્યું. જુના અખાડાના મહામંડલેશ્વર અવધેશાનંદ સહિત અન્ય ઘણા સંતોની મુલાકાત કરી હતી.  ઉલ્લેખનિય છે કે તેઓ ડૂબકી લગાવ્યાં બાદ સ્નાન કર્યા પછી,  સ્ટીમર દ્વારા કિલા ઘાટ પર જશે,  અક્ષય વટના દર્શન કરશે.  બપોરે 1.45 કલાકે જુના અખાડા પહોંચશે. ઋષિ-મુનિઓ સાથે મુલાકાત અને ભોજન કરશે. જુના અખાડામાં દોઢ કલાક એટલે કે બપોરે 3.15 વાગ્યા સુધી રહેશે. આ પછી  તેઓ દિલ્લી રવાના થશે. 

મહાકુંભમાં પહોંચતા પહેલા શાહે લખ્યું- "હું સંગમમાં સ્નાન કરવા આતુર છું". શાહની મુલાકાતને ધ્યાનમાં રાખીને સવારથી જ તમામ ઘાટ પર બોટનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું હતું. લેટે હનુમાન મંદિરમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રયાગરાજ પહોંચી ગયા છે. તેઓ સીએમ યોગી સાથે મહાકુંભમાં ડૂબકી લગાવશે. જુના અખાડામાં સંતો-મુનિઓ સાથે ભોજન કરશે. શાહ લગભગ 5 કલાક સુધી મહાકુંભમાં રહેશે.                              

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp AsmitaKheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
મહિલાઓ માટે ખૂબ ફાયદાકારક છે આ યોજના, રોકાણ કરવા પર મળશે આટલું રિટર્ન
મહિલાઓ માટે ખૂબ ફાયદાકારક છે આ યોજના, રોકાણ કરવા પર મળશે આટલું રિટર્ન
PM મોદી આજે ફ્રાંસ જશે, AI એકશન સમિટની કરશે સહ અધ્યક્ષતા, એઆઇના ઉપયોગની ગાઇડલાઇન થશે નક્કી
PM મોદી આજે ફ્રાંસ જશે, AI એકશન સમિટની કરશે સહ અધ્યક્ષતા, એઆઇના ઉપયોગની ગાઇડલાઇન થશે નક્કી
SBI Clerk Prelims Admit Card: આજે જાહેર કરાશે SBI ક્લાર્ક ભરતી માટે એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ
SBI Clerk Prelims Admit Card: આજે જાહેર કરાશે SBI ક્લાર્ક ભરતી માટે એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ
ઇન્કમટેક્સ વિભાગ કરદાતાઓને કેમ મોકલી રહ્યું છે SMS અને e-mail, જાણો શું છે મામલો?
ઇન્કમટેક્સ વિભાગ કરદાતાઓને કેમ મોકલી રહ્યું છે SMS અને e-mail, જાણો શું છે મામલો?
Embed widget