શોધખોળ કરો

કોરોનાએ બદલ્યુ વર્ક કલ્ચર, હવે ઓફિસોમાં મળવા લાગી અનલિમીટેડ રજાઓ

દેશની કેટલીય મોટી કંપનીઓ ખાસ કરીને આઇટી અને આઇટી ઇનેબલ્ડ સર્વિસીઝ સાથે જોડાયેલી કંપનીએ વર્ક ફ્રૉમ હૉમ સપ્ટેમ્બર સુધી લંબાવી દીધુ છે. હવે કામ કરવાની રીતમાં ફેરફારની અસર કામની રીતોમાં રજાઓ લેવા અને આપવાની રીતો પર પણ પડી રહ્યો છે. કેટલીક કંપનીઓએ હવે અનલિમીટેડ રજાઓના નિયમો શરૂ કરી દીધા છે

મુંબઇઃ દેશ-દુનિયામાં કોરોના સંક્રમણ (coronavirus)ફરી એકવાર શરૂ થઇ ગયુ છે. મોટાભાગના લોકો વર્ક ફ્રૉમ હૉમ કરી રહ્યાં છે, અને હાલના સમયેમાં વર્ક ફ્રૉમ હૉમનુ (work from home) ચલણ પણ વધી રહ્યું છે. કોરોના સંક્રમણની (covid19) બીજી લહેરે હવે આની મિયાંદ વધારી દીધી છે. દેશની કેટલીય મોટી કંપનીઓ ખાસ કરીને આઇટી અને આઇટી ઇનેબલ્ડ સર્વિસીઝ સાથે જોડાયેલી કંપનીએ વર્ક ફ્રૉમ હૉમ સપ્ટેમ્બર સુધી લંબાવી દીધુ છે. હવે કામ કરવાની રીતમાં ફેરફારની અસર કામની રીતોમાં રજાઓ લેવા અને આપવાની રીતો પર પણ પડી રહ્યો છે. કેટલીક કંપનીઓએ હવે અનલિમીટેડ રજાઓના નિયમો શરૂ કરી દીધા છે. એટલે કે તમે ઇચ્છો તે કેટલીય રજાઓ લઇ શકો છો. આનો અર્થ એ થયો કે તમારે હવે સીએલ, એન્યૂઅલ કે માત્ર લીવ અપ્રૂવલ કરાવવા માટે મેનેજરની સહમતી નથી જોઇએ. 

એચઆર વિશેષણોએ બતાવ્યો, બેસ્ટ આઇડિયા.....
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની રિપોર્ટ પ્રમાણે કેટલાક એચઆર એક્સપર્ટ્સની નજરમાં આ એક સારો આઇડિયા છે. જોકે કેટલાક એચઆર એક્સપર્ટ એ પણ માને છે કે આનાથી કર્મચારીઓ પર વધુ બોઝ પડી શકે છે. તેમનુ કહેવુ છે કે આનાથી કર્મચારીઓ પર જરૂર કરતા વધારે જવાબદારી નાંખવામાં આવી શકે છે. કર્મચારીઓના મનમાં એ સવાલ આવી શકે છે કે શું અનલિમીટેડ રજાઓનો અર્થ અનલિમીટેડ રિસ્પૉન્સિબિલીટી છે. 

નવા વર્ક કલ્ચરની શરૂઆત...
કેટલાક એક્સપર્ટનુ માનવુ છે કે 'લીવ ફૉર ઇનકેશમેન્ટ'ની જગ્યાએ 'લીવ ફૉર પર્પઝ' વધુ બેસ્ટ પગલુ ગણી શકાય છે. તેમનુ કહેવુ છે કે કેટલાક લોકો આ નવા કન્સેપ્ટ પ્રત્યે આશંકા જગાવી રહ્યાં છે. જો અનલિમીટેડ રજાઓનો સિલસિલો શરૂ થાય છે તો ઓફિસોમાં આ નવા વર્ક કલ્ચરની શરૂઆત થઇ શકે છે. બની શકે કે કોરોના કાળમાં વર્ક ફ્રૉમ હૉમની સુવિધા આપનારી મોટાભાગની ઓફિસો રજાઓ આપવાની આ રીતને અપનાવી લે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget