શોધખોળ કરો

ચારધામ યાત્રા: ઉત્તરાખંડ સરકારે અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓને આપી મંજૂરી

દેવસ્થાનમ બોર્ડની વેબસાઈટ પર બહારથી આવતા શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે, આઈડીની સાથે-સાથે કોવિડ-19ની નેગેટિવ રિપોર્ટ અપલોડ કર્યા બાદ જ પાસ કાઢી આપવામાં આવશે.

દેહરાદૂન: ચારધામ યાત્રાને લઈને સારા સમાચાર છે. ઉત્તરાખંડ સરકારે હવે અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓ માટે ચારધામ યાત્રાની મજૂરી આપી છે. ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ બોર્ડના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર રવિ નાથ રમને શુક્રવારે આ સંબંધમાં જાણકારી આપી હતી. સરકારે તેને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. ચારધામ દેવસ્થાનમ બોર્ડની વેબસાઈટ પર આવેદન કર્યા બાદ પાસ કાઢી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે અનલોક વન દરમિયાન ઉત્તરાખંડ સરકારે માત્ર સ્થાનિક અને રાજ્યના લોકોને જ તેની મજૂરી આપી હતી. નવી એસઓપી મુજબ દર્શન માટે આવી રહેલા શ્રદ્ધાળુઓએ 72 કલાકની અંદર કરાવવામાં આવેલ કોરોના ટેસ્ટ રિપોર્ટ પોતાની સાથે લાવવો પડશે. દેવસ્થાનમ બોર્ડની વેબસાઈટ પર બહારથી આવતા શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે, આઈડીની સાથે-સાથે કોવિડ-19ની નેગેટિવ રિપોર્ટ અપલોડ કર્યા બાદ જ પાસ કાઢી આપવામાં આવશે. દેવસ્થાનમ બોર્ડના સીઈઓએ જણાવ્યું કે કોરોના ટેસ્ટનો રિપોર્ટ ન હોવા પર ચારધામ યાત્રા પર આવી રહેલા શ્રદ્ધાળુઓએ રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત ગાઈડલાઈન અનુસાર ક્વોરન્ટીનમાં રહેવું પડશે. સાથે જ ક્વોરન્ટીન સમય પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર પણ દેવસ્થાનમ બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી મળ્યા બાદ પ્રદેશ સરકારે ચારધામ યાત્રાના સંબંધમાં કોઈ પણ નિર્ણય લેવાનો નિર્ણય ઉત્તરાખંડ઼ ચારધામ દેવસ્થાનમ બોર્ડને સોંપ્યો હતો. આ પહેલા ઉત્તરાખંડના શ્રદ્ધાળુઓને જ યાત્રાની મંજૂરી આપવામાં આવી હતી. પહેલા તબક્કામાં બોર્ડે ચમોલી, રૂદ્રપ્રયાગ અને ઉત્તરકાશી જિલ્લાના નિવાસીઓને પોત-પોતાના ધામોમાં દર્શનની મજૂરી આપી. એક જૂલાઈથી રાજ્યના લોકોને રજિસ્ટ્રેશનના માધ્યમથી ચારધામ બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રાની મજૂરી આપવામાં આવી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Embed widget